________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા
લેવી, એ ચિત્તની ચંચળતાને પેાખે છે અને એમાંથી અવસરે મહા અનિષ્ટ પણ જન્મે છે. પરપુરૂષની સાથે ખેલવા ચાલવાની છૂટછાટ લેતી વખતે તા, કલ્પના ય ન હેાય કે–આમાંથી આટલી નીચી હદે પહેાંચી જવાશે; ઊલટા, દુઃશીલ પ્રત્યે તિરસ્કારના ભાવ હાય એમેય બને; પણ એના પિરણામે, અવસરે, શીલધનને લૂંટાઈ જતાં વાર લાગતી નથી. પરપુરૂષ સાથે :
૩૩૪
એક વાર, નદીમાં નિર્વસ્ત્રાની જેમ સ્નાન કરી રહેલી દુર્ખિલાને, કોઈ એક દુઃશીલ યુવાને જોઈ અને સંકેતથી તેણે પોતાની દુષ્ટ વાસના દુગિલાને જણાવી. દુર્ખિલાએ પણ પેલાની વાતને સંકેતથી સ્વીકારી લીધી.
એ પછી, તેઓ બન્નેએ એક-બીજાને મળવાને માટે શું કર્યું, તે વાતને જતી કરીએ. સેાનીના ઘરના પાછલા ભાગમાં વાડી હતી. એ વાડીના બારણેથી તે જુવાનને દુ-િ લાએ વાડીમાં લીધેા. અન્ને મળ્યાં ને કામીજના જે કાંઈ કરે તે બધું એમણે ત્યાં કર્યું. પછી એવા થાક લાગ્યા કે—એ અન્ને જણાં ત્યાં ને ત્યાં જ ઉંઘી ગયાં.
સાસરાએ જોઇ જવું :
અનવા કાળ તે એવું બન્યું કે—દુગિલાના સાસરો પેશાબ કરવાને માટે રાતના ઉઠયો. વાડીમાં આવતાં, તેણે બન્નેને સાથે સુતેલાં દીઠાં. પોતાની પુત્રવધૂના દુશ્ચરિત્રની ખાત્રી કરવાને માટે, તે ડાસા, ઘરમાં જઇને જોઈ આવ્યેા. ત્યાં પોતાના પુત્રને એણે ભરઉંઘમાં સુતેલા દીઠા.
ડાસાને વિચાર થયા કે–કરવું શું ? એ વખતે જગાડે,