________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાના
જ્ઞાનાતિશય ત્યારે જ પ્રગટે છે, કે જ્યારે અપાયાપગમાતિશય પ્રગટ્યો હોય. અપાયાપગમાતિશય પ્રગટથા વિના, જ્ઞાનાતિશય પ્રગટતા જ નથી. એનું કારણ એ છે કે કેવલજ્ઞાની તે વીતરાગ જ અની શકે છે. જે વીતરાગ અનેલ નથી, તે કેવલજ્ઞાની બની શકે, એ શકય જ નથી. જેણે જેણે પોતાના કેવલજ્ઞાન રૂપ આત્માના ગુણને પ્રગટ કરવા હાય, તેણે તેણે પહેલાં પોતાના રાગને સર્વથા ક્ષય કરી જ નાખવા જોઇએ અને પેાતાના રાગના સર્વથા ક્ષય કરવા દ્વારા વીતરાગ અનવું જ જોઇએ. ભગવાન તેા રાગદ્વેષની જડને જ ઉખેડનારા છે. રાગ-દ્વેષની જડ જેનામાં હાય, તે કષ્ટ પામે છે. પ્રભુ રાગ-દ્વેષની જડને જ ઉખેડનારા હેાવાથી, તે બાહ્ય કષ્ટોને પણ દૂર કરનારા છે. એ અતિશયને અપાયાપગમાતિશય કહેવામાં આવે છે. ભગવંત જ્યાં જ્યાં વિચરે, ત્યાં ત્યાં ઇતિ આદિ ઉપદ્રવા થતા નથી. આ વિશિષ્ટતા, શ્રી તીર્થંકર નામકર્મના ઉદયને આભારી છે. એટલે જ, જે કોઈ વીતરાગ અને, તે બધા અપાયાપગમાતિશયથી સમ્પન્ન અને એવા નિયમ નથી; પરન્તુ ભગવાન શ્રી અરિહન્તદેવાના આત્માઓ જ જ્યારે વીતરાગ અને છે, ત્યારે અપાયાપગમાતિશયથી અન્વિત અને છે. વીતરાગ બન્યા પહેલાં, એ અતિશય કેમ નહિ ? ખૂદ પાતે જ અપાયની જડ રાગ-દ્વેષથી અન્વિત છે, ત્યાં અન્યાના અપાયાના અપગમ થવારૂપ અતિશય, સંભવિત અને જ શી રીતિએ ? વીતરાગ અન્યા પછીથી જ, પણ વીતરાગ બન્યા પછીથી તરતમાં જ આત્મા કેવલજ્ઞાની અને છે, એટલે અપાયાપગમાતિશયના અને જ્ઞાનાતિશયના પ્રગટીકરણ વચ્ચે સમયના લાંબે તફાવત રહેતા નથી.
૫૮