________________
૩ર૩
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના આભારી છે? વાડના રક્ષણમાં રહેલાં વૃક્ષોના મહત્ત્વને જ વાડનું મહત્ત્વ આભારી છે. અંદરનાં વૃક્ષેનું મહત્વ જ ન હત, તે વાડનું મહત્ત્વ અંકાત નહિ. અંદર થેરીયા જ હેત, તે વાડકરનારને લેક મૂર્ખ કહેત. અંદરને માલ જેમ વધારે કિંમતી, તેમ જ તેના રક્ષકનું મહત્વ વધારે. એવી જ રીતિએ, ચરણ-કરણાનુયોગ સિવાયના ત્રણ અનુગાનું મહત્વ ખરું, પણ તે શાથી? એ ત્રણ અનુયે ચરણ-કરણનગના રક્ષક છે માટે અથવા તો એ ત્રણ અનુગે ચરણ—કરણનુગના પ્રાપક બને છે માટે ! એક ચરણ-કરણાનુયોગને બાદ કરી નાખીએ, તે એ સિવાયના ત્રણેય અનુયોગે બાંડા લાગે. ઉંચું અને વિશાલકાય વૃક્ષ પણ, જો તે સુગંધીદાર પુષ્પ અને સુન્દર ફલેથી વિહીન હેય, તે તે શેભે નહિ; તેમ ત્રણેય અનુયોગ હોવા છતાં પણ જે એક ચરણ-કરણાનુગ ન હોય, તે તે ત્રણેય અનુગે વાંઝીયા ગણાય. આ દષ્ટિએ ચારેય અનુગમાં પ્રધાનતા ચરણ-કરણાનુગની છે. બાકીને ત્રણ અનુગો ચરણ-કરણાનુગના હેતુ રૂપ છે:
આમ, ભિન્ન ભિન્ન અપેક્ષાઓએ વિચાર કરે, તે એક અપેક્ષાએ જેમ દ્રવ્યાનુયેગને સર્વપ્રધાન અનુગ તરીકે ગણી શકાય તેમ છે, તેમ બીજી અપેક્ષાએ ચરણ-કરણનુ
ગને પણ સર્વપ્રધાન અનુગ તરીકે ગણી શકાય તેમ છે. તમે જ વિચાર કરે કે- તમને ધર્મકથાઓ કહેવાય છે, તે શા માટે અથવા તો તમે ધર્મકથાઓને સાંભળે છે, તે શા માટે?” એને હેતુ તે, શુદ્ધ ચારિત્રની પ્રાપ્તિ, એ જ હે જોઈએ ને? મોક્ષને પામવાને માટે, સકલ કર્મોથી રહિત