________________
શિર વાતનો પતિ કેવી છે તેમ ન હોય, સંભ
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૨૧ બીજાથી બલવાન પણ ગણાય છે. પ્રધાનપણામાં જૂદી દષ્ટિ છે અને બલવાનપણામાં જૂદી દષ્ટિ છે. પ્રધાનતાની દષ્ટિએ વિચાર કરવામાં આવે, તે ચારેય અનુગામાં સર્વપ્રધાન અનુગ તરીકે દ્રવ્યાનુયેગને જ માન પડે. કેમ? ઘઉં, ઘી, ગેળ વિગેરે પદાર્થો અસ્તિત્વમાં હોય, તે જ લાડવા વિગેરે જે કાંઈ બનાવવું હોય, તે બની શકે ને ? જે મૂળ પદાર્થો જ અને તે પણ તથા પ્રકારના સ્વરૂપવાળા વિદ્યમાન ન હોય, તે મનમાં જ મતીના ચેક પૂરવા જેવું થાય. દ્રવ્યાનુયેગના મિલનથી જ ગણિતાનુયેગનું અસ્તિત્વ સંભવિત બને છે. દ્રવ્યે જ અસ્તિત્વમાં ન હોય, તે પછી. તે કેટલાં છે, તેની ગતિ કેવી છે ઝડપી છે કે ધીમી છે, એ વિગેરે વાતને પ્રસંગ જ ઉભું થતું નથી. એવી જ રીતિએ, દ્રવ્યો જ ન હોય, તો ધર્મ શું કરવાને માટે ?, એનું વર્ણન શું કરવાને માટે ?, એને આચરનાર જ કેણી–એ બધા પ્રશ્નો ઉભા થઈ જાય. એટલે દ્રવ્યાનુયેગના મિલનથી જ જેમ ગણિતાનુગનું અસ્તિત્વ સંભવે છે, તેમ ધર્મકથાનુયેગનું અસ્તિત્વ પણ દ્રવ્યાનુયેગના મિલનથી જ સંભવે છે. હવે ચોથે જે ચરણ-કરણાનુગ, તેનું અસ્તિત્વ પણ દ્રવ્યાનુયોગના મિલનથી જ સંભવિત બને છે. જીવ જ ન હોય, જીવ હોય, પણ જીવની સાથે જે કર્મને વેગ ન હોય, જય હેય અને જીવની સાથે કર્મને વેગ પણ હોય, પણ તે યંગ જે સંપૂર્ણપણે ટળી શકે તે ન હોય, એવું બધું હોય, તે ચરણ-કરણાનુયેગને ઉપગ જ છે? આમ દ્રવ્યાનુયોગનું અસ્તિત્વ હેવાથી અને તે તે દ્રવ્યના મિલનથી જ, બાકીના ત્રણેય અનુયોગે અસ્તિત્વને પામેલા છે. એક