________________
૩૨૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો એની આખી ય શોભા મારી જાય ને? શોભા મરી જાય તો મરી જાય, પણ એનું સામર્થ્યય મરી જાય ને? કેઈથી પણ નહિ જીતાવું, સામે આવેલા દુશ્મનને જીતી લે, માલિકને પરાજય પામવા દે નહિ અને યુદ્ધમાં માલિકને જય પમાડ–એ બધી જયકુંજરની મહત્તા, જયકુંજરને જે પગ ન હોય, તે ભૂલ હોય અગર તે લંગડે હેય તો પણ, સુસંભવિત છે ? એક માત્ર ચરણની ખેડ, બધે જ ખેડ લાવે. આટલા માટે જ, ટીકાકાર મહષિએ, શ્રી ભગવતીજી સૂત્રમાં રહેલા ચાર અનુયોગોને, જયકુંજર હાથીને ચાર ચરણેને સ્થાને ઘટાવેલ છે. બુદ્ધિશાલી અને જ્ઞાની માણસે, ઘટના પણ એવી કરે કે–જે સ્થાને હેય. અસ્થાને અથવા તે બંધબેસતી થાય નહિ–એવી ઘટના કરવી, એ તે જ્ઞાનની તેમ જ બુદ્ધિની ઉણપને સૂચવનારી વસ્તુ છે. પિતપતાના વિષયે બલવાનઃ
ચારેય અનુગે ઉપકારી પણ છે અને આવશ્યક પણ છે–એટલા માટે તે, ઉપકારીઓએ આ ચારેય અનુગોને પિતપતાના વિષયમાં બલવાન તરીકે પણ વર્ણવેલા છે. જે અનુયેગને જે વિષય, તે વિષયમાં તે અનુગ બલવાન.
જ્યારે અનુગેની ભિન્ન-ભિન્નપણે મહત્તા વર્ણવાય, ત્યારે ' દરેકને પોતપોતાના વિષયમાં બલવાન જ કહેવાય. ચાર અનુગામાં દ્રવ્યાનુયોગને સર્વપ્રધાન કહેવામાં
રહેલી દષ્ટિઃ પિતપોતાના વિષયમાં બલવાન એવા પણ આ ચાર અનુગે, એક-બીજાથી પ્રધાન પણ ગણાય છે અને એક