________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને માત્ર દ્રવ્યાનુયોગના અભાવે, સર્વ અનુગોને અભાવ જ થઈ જાય છે અથવા તે કઈ પણ અનુયેગ દ્રવ્યાનુયેગના મિલન વિના અસ્તિત્વમાં આવી શકતો જ નથી. એ કારણે, જ્ઞાની મહાપુરૂષેએ ચારેય અનુયોગોમાં દ્રવ્યાનુયેગને સર્વપ્રધાન અનુગ તરીકે વર્ણવેલ છે. બલવત્તાની દષ્ટિએ ચરણ-કરણાનુગની બીજા
અનુયાગથી શ્રેષ્ઠતા: આમ, પ્રધાનતાની દૃષ્ટિએ દ્રવ્યાનુયોગ સર્વપ્રધાન કરતે હેવા છતાં પણ, બલવત્તાની અપેક્ષાએ તે ચરણ-કરણાનુવેગ જ, અન્ય સર્વ અનુયોગેના કરતાં બલવાન ઠરે છે. ચરણ-કરણનુગ, એ એક એવે અનુગ છે કે–બાકીના ત્રણ અનુયોગેનું ઉપાદાન એક માત્ર ચરણ-કરણાનુગ જ છે. ચરણ-કરણાનુગ સિવાયના જે ત્રણ અનુગે છે, તે જે ચરણ-કરણાનુયેગની ઉત્પત્તિ થવા પામેલી હોય, તે તેના સંરક્ષણ માટે છે અને જે ચરણ-કરણનુયેગની ઉત્પત્તિ થવા પામી ન હોય, તો ચરણ-કરણાનુગની ઉત્પત્તિ થવા પામે એ માટે છે. કર્પરનાં વૃક્ષે વાળે વનખંડ હોય, તે તેના રક્ષણને માટે વાડ તે હોય જ ને ? અનાજ વિગેરેનાં ખેતરેને વાડ હોય છે, તે કપૂરનાં વૃક્ષવાળા ક્ષેત્રને વાડ ન જોઈએ? આપણે તે એ જોવાનું છે કે એમાં મહત્ત્વ વાડનું કે વૃક્ષનું ? કઈ કહેશે કે-જે વાડ ન હોય, તે વૃક્ષનું રક્ષણ શી રીતિએ થાય?” આપણે કહીએ કે તારી વાત તદ્દન સાચી છે. રક્ષણ માટે વાડ જોઈએ જ. વાડ રક્ષક છે માટે વાડનું મહય છે, પણ વાડનું મહત્તવ કેના મહત્વને