________________
૧૨–સૂત્રદેહ :
સુત્ર રૂપ દેહનું પ્રમાણ
દશમ વિશેષણ તરીકે ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે
' એટલે કે-જયકુંજરને દેહ જેમ પ્રમાણપત હેય છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્રને સૂત્ર રૂપ જે દેહ, તે પણ પ્રમાણે પેત છે. આ શ્રી ભગવતીજી સૂત્રના સૂત્ર રૂપ દેહનું પ્રમાણ એ છે કે આ સૂત્રમાં કુલ છત્રીસ હજાર પ્રશ્નો છે. અહી કઈ કહેશે કે શું શ્રી ભગવતીજી સૂત્રમાં માત્ર પ્રશ્નો જ છે? ઉત્તરે નથી જ?” તે કહેવું પડે કે–ઉત્તર ભાવ તો પ્રશ્નની સાથે સંકળાએલો છે. આ સૂત્ર કાંઈ કેઈને મુંઝવી મારવાને માટે નથી, પણ મુંઝાએલાઓની મુંઝવણને ટાળવાને માટે છે. માટે જેટલી સંખ્યામાં પ્રશ્નો છે, તેટલી સંખ્યામાં ઉત્તરે પણ સમજી જ લેવા. .
વળી, કેઈ એમ પણ કહે કે-જવા અને સત્ર એ બે શબ્દની વચ્ચે પ્રશ્ન શબ્દને મૂકવાનું કારણ શું?
ઈરાન અને સહસ્ત્ર એ બન્ને ય સંખ્યાવાચક શબ્દોને પાસે પાસે મૂકીને પછી પ્રશ્ન શબ્દ મૂક હતે અથવા તે પહેલાં પ્રશ્ન શબ્દને મૂકીને, તે પછી બન્ને ય સંખ્યાવાચક શબ્દને સાથે મૂકવા હતા.” આ વાત જરા વિચારવા જેવી