SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨–સૂત્રદેહ : સુત્ર રૂપ દેહનું પ્રમાણ દશમ વિશેષણ તરીકે ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે ' એટલે કે-જયકુંજરને દેહ જેમ પ્રમાણપત હેય છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્રને સૂત્ર રૂપ જે દેહ, તે પણ પ્રમાણે પેત છે. આ શ્રી ભગવતીજી સૂત્રના સૂત્ર રૂપ દેહનું પ્રમાણ એ છે કે આ સૂત્રમાં કુલ છત્રીસ હજાર પ્રશ્નો છે. અહી કઈ કહેશે કે શું શ્રી ભગવતીજી સૂત્રમાં માત્ર પ્રશ્નો જ છે? ઉત્તરે નથી જ?” તે કહેવું પડે કે–ઉત્તર ભાવ તો પ્રશ્નની સાથે સંકળાએલો છે. આ સૂત્ર કાંઈ કેઈને મુંઝવી મારવાને માટે નથી, પણ મુંઝાએલાઓની મુંઝવણને ટાળવાને માટે છે. માટે જેટલી સંખ્યામાં પ્રશ્નો છે, તેટલી સંખ્યામાં ઉત્તરે પણ સમજી જ લેવા. . વળી, કેઈ એમ પણ કહે કે-જવા અને સત્ર એ બે શબ્દની વચ્ચે પ્રશ્ન શબ્દને મૂકવાનું કારણ શું? ઈરાન અને સહસ્ત્ર એ બન્ને ય સંખ્યાવાચક શબ્દોને પાસે પાસે મૂકીને પછી પ્રશ્ન શબ્દ મૂક હતે અથવા તે પહેલાં પ્રશ્ન શબ્દને મૂકીને, તે પછી બન્ને ય સંખ્યાવાચક શબ્દને સાથે મૂકવા હતા.” આ વાત જરા વિચારવા જેવી
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy