________________
-----------------
-------
-------------------------------
--
१२
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને એટલાને પણ, પિતે બરાબર ગેખી શકે એ માટે ય યાદ રાખી શકવાને સમર્થ નિવડતા નહતા. જ્ઞાનાવરણીય કર્મના એવા જોરદાર ઉદયવાળા પણ એ મહામુનિએ, પિતાના પુરૂષાર્થના બળે, માત્ર જ્ઞાનાવરણીય કર્મને જ જડમૂળમાંથી ભેદી નાખ્યુંએમ નહિ, પરંતુ પિતાનાં ચારેય ઘાતિકને મૂળમાંથી ભેદી નાખ્યાં અને કેવલજ્ઞાનને ઉપા. મોટી ઉમ્મરે દીક્ષિતઃ
જ્ઞાનાવરણીય કર્મને તેવા પ્રકારને જોરદાર ઉદય, એ. મહામુનિને જન્મથી જ હતું, એવું નહિ હતું. તેઓ મૂળ એક ભડવાડના પુત્ર હતા. મેટી ઉમ્મરે તેમને સદગુરૂને સુગ મળી ગયે. જીવ લાયક અને ભવિતવ્યતા સુન્દર, એટલે એમને એ સદ્દગુરૂને સુગ સુન્દર પ્રકારે ફળે. સદ્દગુરૂના સુયોગને પામીને, એમને આત્મા વૈરાગ્યવાસિત બને. અને એમનામાં વિવેકગુણ પ્રગટ્યો. વિવેકગુણ પ્રગટતાં, એમના. ચારિત્રમેહ કર્મને પણ એ ક્ષયપશમ થવા પામ્યું કેએ મેટી ઉમ્મરે પણ દીક્ષિત બન્યા. આ સાંભળીને હૈયે ચીરા પડ્યો?
વિચાર કરે કે-કેવા લાયક જીવ છે? વય ઘણું વધી જવા પામી છે અને બાળપણથી ધર્મના સંસ્કાર નથી, છતાં પણ સદ્ગુરૂને સુયોગ એમને કેટલે બધે ફળે છે? તમને સદ્ગુરૂને સુગ ક્યારથી મળે છે? મોટા ભાગે તે, તમને નાનપણથી જ સદગુરૂએને સુગ મળતો ગયે છે. “નાનપણથી સદ્દગુરૂઓના સુયોગને પામવા છતાં પણ, આપણે કેમ હજી આવા ને આવા રહ્યા છીએ?”—આ વિચાર, તમને