________________
જો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
ભાવને પણ સૂચિત કર્યા છે. ‘ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજી આદિને નમસ્કાર કરીને હું આ કાર્યને કરૂં છું’–એમ કહેવાનું તાત્પર્ય એ છે કે હું એવું જ કહીશ, કે જે આ બધાને નમસ્કાર કરનારને કહેવું શાલે અથવા તે આમાંના કોઈ ને પણ કિંચિહ્ન માત્રેય દૂષણ લાગે એવું હું કહીશ નહિ !? આધાર લઈને એલવાની શાસનની પદ્ધતિ:
૯૧
ત્રીજા શ્લોકમાં પણ, ટીકાકાર મહર્ષિએ, એ વાત સ્પષ્ટ કરી દીધી છે કે આ ટીકા હું સ્વતન્ત્રપણે રચવાના નથી. સ્વતન્ત્રપણે એટલે નિરાધારપણે હું આ ટીકાને રચવાના નથી. ટીકાકાર મહર્ષિ કહે છે કે‘હું આધાર લેવાના છું” અને પેાતે કાના કાને આધાર લેવાના છે, તેના નિર્દેશ પણ તેમણે કર્યો છે. શ્રી જૈન શાસનની આ પદ્ધતિ છે. આધાર લીધા વિના કોઇ એલે જ નહિ. ભગવાન શ્રી જિનેશ્વરદેવા તે, કેવલજ્ઞાન થયા પછીથી જ ધર્મતીર્થની સ્થાપના કરે છે, એટલે એ તારકાને તે બીજા કોઈના ય આધારની અપેક્ષા રહેતી નથી; પરન્તુ, એ સિવાયના જે કાઈ હાય, તેમણે જો ઉત્સૂત્રકથનાદિથી ખેંચીને સત્યવાદી જ બન્યા રહેવું હાય, તે યાગ્યને આધાર લેવા જ જોઈ એ. દ્વાદશાંગીની રચના કરવા જોગા સામર્થ્યને ધરનારા ગણધરભગવન્તાએ પણ, પહેલાં ભગવાનનાં વચનાને આધાર લીધેા અને એથી જે કાંઈ કહ્યું, તે ભગવાનના નામે જ કહ્યું. સર્વજ્ઞ—વચનના કેટલા બધેા મહિમા છે? એના આધારને ગ્રહણ કરીને જે કઈ ચાલે, તે સ્વયં તરે અને બીજાઓના પણ તરવાના આધાર રૂપ અને, શ્રી સુધર્માસ્વામીજીની પાટે થયેલા શ્રી જમ્મુસ્વામીજીએ પણ આધાર