________________
૧૨૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને કૃણિકે અડધું ભેજન કર્યું હશે, ત્યાં તે છેક મૂતર્યો અને એના મૂત્રની ધારા કૃણિકના ભેજનથાળમાં પડી. તેમ છતાં પણ, પુત્રના પેશાબની ધારા અધવચ્ચે અટકી પડે નહિ એ માટે, કૃણિકે પિતાની સાથળને પણ હાલવા દીધી નહિ. પુત્ર પેશાબ કરી રહ્યો, એટલે કૃણિકે જેટલું અન્ન પેશાબવાળું થયું હતું, તેને પિતાના હાથે બાજુમાં કરી દીધું અને એ જ થાળમાંથી તે પુનઃ ખાવા લાગ્યો. એમ ભેજન કરતાં, એ પિતાના પુત્રપ્રેમની મનમાં ને મનમાં અનમેદના કરવા લાગ્યું. એને થયું કે હું મારા પુત્ર ઉપર કેટલે બધે અસીમ પ્રેમ ધરાવું છું ? એ આવા વિચાર કરતો હતો, ત્યાં એની નજર પિતાની પાસે જ બેઠેલી, પિતાની માતા ચેલ્લાદેવી ઉપર પડી. એટલે, પુત્રપ્રેમના હર્ષાવેશમાં તણાઈ રહેલા તેણે, પિતાની માતાને પૂછ્યું કે “માતા! ભૂતકાળમાં કેઈને ય પિતાને પુત્ર આટલો બધે પ્રિય હશે ખરે? અથવા તે વર્તમાનમાં પણ કઈ એ હશે ખરે, કે જેને પિતાને પુત્ર મારા જેટલે. પ્રિય હોય ? કેટલાના પુત્ર બન્યા ને કેટલાને પુત્ર બનાવ્યા?
વિચાર કરે કે—કે વિચિત્ર આ પ્રશ્ન છે ? આમાં મેહની ઉન્મત્તતા સિવાય કાંઈ પણ દેખાય છે ખરું? કૃણિક તે એમ જ માની બેઠેલો કે–એના જે પુત્રપ્રેમ ભૂતકાળમાં કેઈને હતે પણ નહિ અને વર્તમાનમાં કઈને હશે પણ નહિ!” જે કે–તેની આ માન્યતા તદ્દન ખોટી છે, પણ ધારે કે–એની એ માન્યતા તદ્દન સાચી હોય, તે પણ એમાં રાચવા જેવું શું છે? જેને પુત્રમેહ જેટલું જોરદાર, તે તેટલો