________________
જો ભાગ–શાસ્રપ્રસ્તાવના
શ્રી ભગવતીજી સૂત્રના આધાર દ્વારા, એ દ્રવ્યજચે। પણ મેળવી શકે અને ભારેમાં ભારે મેળવી શકે. એટલે જ, શ્રી ભગવતીજી સૂત્રનું સ્વરૂપ પણ જયકુંજરની જેમ અવ્યય જ છે.
૨૧૧
ભારેમાં ભારે ભાવજયા પણ
માત્ર ‘અન્યયવ પલ્સ' એમ કેમ નહિ કહ્યું ?
સ્વરૂપ તે આવું હોય, પરન્તુ આ સ્વરૂપ અવ્યય છે— એવા પ્રકારના અનુભવ કયારે થાય ? અવસરે જ ને ? અવસરે જ એના અનુભવ થાય અને અવસરે જો અવ્યયપણું રહે નહિ, તેા એવા અવ્યયપણાની કાંઈ કિંમત જ નહિ. અમસ્તા પરાક્રમના ફડાકા ઘણા મારે અને યુદ્ધની નાખત અજે એટલે લડવા જવાનું હોય પૂર્વે ત્યારે ભાગે પશ્ચિમે, એને પરાક્રમી ન કહેવાય. સેનાની ખરી કિંમત કયારે? કસેાટીના પથરે ઘસીને જોવાય તા પણ સાનું જ જણાય, એને છેઢીને તપાસાય તે ય સાનું જ જણાય અને અગ્નિમાં નાખી આગાળીને તપાસાય તે। ય સેાનું જ જણાય, તા જાણવું કે—ખરૂં સાનું છે. ખરા ઉદાર જાય કયારે? પેાતાની મુશ્કેલી હાય, માંડ માંડ પેાતાના નિર્વાહ થતા હોય, એવા વખતે પણ જેને યાચકાદિને અથવા તો સાધર્મિક અને સાધુ આદિને ટૂકડો પણ આપવાનું મન થાય અને તક મળે તે આપ્યા વિના પણ રહે નહિ ત્યારે ! દુનિયામાં સખાવતી ઘણા અને સાચા ઉદાર વિરલ. આમ હજારા રૂપીઆ ખર્ચી નાખતા હોય, પણ હૈયાના ઉદાર ન હોય અને કૃપણુ હાય એમ બને. માણસ એવા વખતે મપાય કે–કાઇ જાણે તેમ ન હાય અને માગવા આવનારને શક્તિ હાય તેા એવું આપી