________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
२१८ જે કાંઈ મૂકાયું હોય, તે બધું પિતે જ ખાઈ જતો નથી, પણ આજુબાજુ વેરીને એ ખાય છે. એ પીએ છે પણ એવી રીતિએ, કારણ કે પોતે પીતાં પહેલાં પોતાના પીવાના પાણીને ચૂંઢથી આજુબાજુ ઉડાડે છે ! એ ખાવામાં પણ ઘણું માન માગે છે. ઘણા આદરને મેળવીને એ પછી જ એ ખાય છે અને એથી કહેવાય છે કે“लागुलचालनमघश्चरणावपातं,
મૂ નિત્ય રવિને જા __ श्वा पिण्डदस्य कुरुते,
જjનવરંતુ દુરાત્ત મુરે છે ? ” કવિ કહે છે કે-કુતરું ખાય છે તે દીન બનીને ખાય છે, જ્યારે ઉત્તમ કટિને હાથી ગૌરવભેર ખાય છે. વફાદારીને ગુણ તે કુતરામાં ય છે અને હાથીમાં પણ છે, પણ કુતરાના ચરિતમાં અને હાથીને ચરિતમાં ઘણું મટે, આભ-જમીન જે ફરક છે. ટુકડો રેટલો નાખનારની પાસે જઈને કુતરું પિતાની છડી પટપટાવે છે, પછી પગમાં જઈને નીચે પડે છે અને ભૂમિ ઉપર પડીને પણ પિતાના મેંઢાને અને પેટને દેખાડે છે. અતિ દીન અને અતિ હીન માગણ જ આવું કરે ને? જ્યારે ઉત્તમ હાથી તે,એને ખવડાવનાર જ્યારે સેંકડો મનામણાં કરે છે ત્યારે ખાય છે. હાથીનું આ પણ એક પ્રકારનું અદભુત અને શ્રેષ્ઠ ચરિત છે. નીતિશાસ્ત્ર કહે છે કે
ભેજનમાં લેવાય શું? કેટલી મીઠાઈ છે, કેટલાં શાક છે, કેટલી ચટણીઓ છે, કેટલા મસાલા છે, કેટલી વાનીએ છે-એ વિગેરે ભેજનમાં લેવાય નહિ, પણ આદર જોવાય. જે ભેજન આદરપૂર્વકનું નહિ, તે ભેજન ચાહે તેટલું