________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૦૫ : નિવડે છે, અથવા તે, એ દશ્યને જોવાના નિમિત્તે જેનામાં સારાપણું પ્રગટે, તેના ઉપર જ એ સારી અસર નિપજાવનારું નિવડે છે. એટલે, કોઈ પણ માણસ, જે માણસની કે જે ક્રિયાની નિન્દા કરે, તે માણસ કે તે કિયા ખરાબ જ હોય, એમ માની લેવાનું નહિ. માણસ સારે જ હોય કે કિયા સારી જ હોય, તેમ છતાં પણ એની નિન્દા કરનારાઓ હોઈ શકે. તેમ ખરાબ માણસ કે ખરાબ કિયાની પ્રશંસા કરનારાઓ પણ હોય. એટલે ગમે તેની નિન્દા અથવા તો પ્રશંસા ઉપરથી, કેઈ પણ વ્યક્તિને કે કઈ પણ કિયાને તેલ મપાય નહિ. ત્યારે શું નિન્દા કે પ્રશંસા ઉપરથી તોલ જ ન મપાય? નિન્દા કે પ્રશંસા ઉપરથી પણ તેલ મપાય, પરંતુ તે જે વિકિઓએ, શિષ્ટ જનેએ કરેલી હોય તે ! અશિષ્ટ કે નિર્વિવેકી જને જે કરે, તે નિન્દાની ય કિંમત નહિ અને તે પ્રશંસાની ય કિંમત નહિ. પ્રશંસાની કે નિન્દાની અસર નહિઃ
પિલા બે ઘડેસ્વારોએ તે એમપિતપોતાની રૂચિ મુજબની વાત કરી, પરંતુ રાજર્ષિ પ્રસન્નચન્દ્રના કાને એ વાત પડી અને પરિણામ તત્કલને માટે તો ઘણું જ ભયંકર આવ્યું. એમ નહિ સમજતા કે–રાજર્ષેિ પ્રસન્નચન્દ્ર પિતાની પ્રશંસાની વાતને સાંભળીને માન-કષાયના જેરે ઉન્મત્ત બની ગયા અને તે પછી પિતાની નિન્દાની વાતને સાંભળીને ક્રોધ–કષાયના જેરે ઉન્મત્ત બની ગયા. તેઓના મન ઉપર, નથી તે પ્રશંસાએ કશી જ અસર કરી ને નથી તો નિન્દાએ કશી જ અસર કરી. ત્યારે અસર કેણે કરી? પિતાની પ્રશંસાથી પણ નહિ