________________
ખીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
૨૭૯
પણ એનું જ્ઞાન એને સદા ય ટકાર્યા કરતું હોય છે કે આ તૂં ખાટું કરે છે, આ તું પાપ કરે છે.' એવા જ્ઞાનીનું હૈયું જીવહિંસાનું પ્રેમી નથી હાતું, પણ જીવરક્ષાનું પ્રેમી હોય છે. એને હિંસા માત્રથી છૂટવાનું દિલ થયા જ કરતું હાય છે. એથી, એની હિંસાની ક્રિયા રસપૂર્વકની નથી હોતી, પણ આઘાતપૂર્વકની હોય છે; એટલે કે-એ ક્રિયાથી પોતાને જ આઘાત થાય કે‘હું કેવા કર્મવશ છું કે આ હિંસાને હું છેડી શકતા નથી?’પદમ નાળ, તો –એને ભાવ શા છે ? પહેલું જ્ઞાન ને પછી યા, પણ જ્ઞાન યા માટે એમ તા . ખરું ને ? આ વાકયથી યાની કિંમત ઘટાડી કે વધારી ? આ વાકયથી ચાની કિંમત ઘટતી નથી, પણ દયાની કિંમત વધે છે. આ વાકય એમ સૂચવે છે કે યા એ સાધ્ય છે અને જ્ઞાન એ સાધન છે. કિંમત સાધ્યની વધારે ગણાય કે સાધનની વધારે ગણાય ? કહા કે સાધ્યની કિંમત વધારે ગણાય. સાધનની કિંમત તા સાધ્યને અનુલક્ષીને જ છે. સાધ્યની કિંમત નહિ, તા સાધનની કાંઈ જ કિંમત નહિ. એટલે સાચું જ્ઞાન જ તે કહેવાય, કે જીવ માત્ર પ્રત્યે દયાભાવને પેદા કરે અને જીવ માત્રની દયાનું પાલન થાય એવા માર્ગે પ્રવર્ત્તમાન બનવાની પ્રેરણા કર્યા કરે. આથી, કોઈ પણ સાચા જ્ઞાની કદી પણ જીવહિંસાના પ્રેમી હોય, એ બનવાજોગ વસ્તુ જ નથી.
શ્રી જિનશાસન સર્વોપકારી છે :
ભગવાન શ્રી જિનેશ્વરદેવાએ અભયદાતાઓમાં શ્રેષ્ઠ મનીને જ, જગતના જીવાને અભયદાતા બનાવનારા ધર્મ