________________
બીજો ભાગ–શાસ્રપ્રસ્તાવના
પ
આ વાતને ઝટ ખ્યાલ આવે; કારણ કે આન્તર શત્રુઓ ઉપર વિજય સાધવાને નીકળેલાઓમાં પણ, આન્તર શત્રુઓના હુમલાથી હારી જનારા ઘણા હોય છે. તમને આ વાતને કેટલા અનુભવ છે, એ તા શી રીતિએ કહી શકાય ? પરન્તુ વિવેકી સુશ્રાવકને તે જરૂર આ વાતના ઘેાડા-ઘણા અનુભવ ડાય છે. પછી મુનિએના અનુભવની તા વાત જ શી કરવી ? યાલ રૂપ આચરણમાં પણ—
અદ્ભુતપણું અને પ્રવરપણું રહેલું છેઃ
જયકુંજરનું જે તેની ચાલ રૂપ આચરણ, તે પણ અદ્ભુત મને પ્રવર વિશેષણને ચેાગ્ય હાય છે. રણમાં જ્યારે એ માલિકને પીઠ ઉપર લઈને ઘુમતા અને ઝઝુમતા હોય છે, ચારે એની ચાલ અદ્ભુત હેાય છે. હજારો દુશ્મન સૈનિકાની વચ્ચે જ્યારે એ જાય છે, ત્યારે પણ એની ચાલ અદ્ભુત હોય છે.
તમને ખ્યાલ હોય, તેા મહારાજા શ્રી કુમારપાલને એક વાર એમના બનેવી અરાણરાજની સામે યુદ્ધમાં ઉતરવું પડ્યું હતું. અરાણરાજે જોયું કે સીધી રીતિએ તે। શ્રી કુમારપાલને જીતી શકાય તેમ નથી, એટલે એણે શ્રી કુમારપાલ મહારાજાના સૈનિકોને ફાડી નાખ્યા.
બીજે દિવસે યુદ્ધનું રીંગું ફૂંકાયું. એ ચ સેનાએ સામ સામે આવીને ઉભી રહી. મહારાજા કુમારપાલ પાતે પણ હાથી ઉપર બેસીને યુદ્ધમાં ઉતર્યો છે.
તેમણે પેાતાના સૈન્યને શત્રુન્નુલ ઉપર હુમલેા કરવાની આજ્ઞા કરી, પણ તેમણે જોયું કે સૈન્ય તેમની આજ્ઞાને નહિ શુકારતાં, જડવત્ એમનું એમ ઉભું છે.