________________
૨૨૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને સાંભળનારને કર્ણપ્રિય બને એ હેય છે એમ “ઉદાર શબ્દના પ્રયોગથી જણાવેલ છે. જયકુંજરના શબ્દમાં જેમ ગાશ્મીય અને મને હાર્ય રહેલું હોય છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્રના પણ પ્રત્યેક શબ્દમાં ગંભીરપણું તેમ જ મને હરપણું રહેલું છે, એમ ટીકાકાર મહાષએ “ઇનોવા કાબૂચ” એવા ત્રીજા વિશેષણ દ્વારા સ્પષ્ટ કરેલ છે. તુચ્છ અને કર્ણક, વાણી નહિ બલવી : - આ ત્રીજું વિશેષણ પણ વાંચકોને અને શ્રોતાઓને શ્રી ભગવતીજી સૂત્રના વાંચન અને શ્રવણને માટે આકર્ષનારું નિવડે એવું છે. આ વિશેષણમાંથી વાંચકોને અને શ્રોતાઓને સુન્દર બોધપાઠ પણ મળી રહે છે. બોલનાર દરેકે, પિતે જે શબ્દને બેલે તે શબ્દોમાં ગંભીરપણું તેમ જ મનહરપણું લાવવાને પ્રયાસ કરે જોઈએ. વાણું તુચ્છ નહિ પણ ગંભીર હેવી જોઈએ અને ગંભીર પણ વાણી મનહર હોવી જોઈએ, એટલે કે-એ વાણીને સાંભળનારને એ વાણી કર્ણપ્રિય બને એવી હેવી જોઈએ. તુચ્છ અને કર્ણકટુ વાણુને બેલનારાઓ, નથી
પિતાના હિતને સાધી શકતા અને નથી તો પરના હિતને સાધી શક્તા. તુચ્છ અને કર્ણકટુ વાણી, એના બેલનાર પ્રત્યે એના સાંભળનારના હૈયામાં અસદ્ભાવને પિદા કરે છે અને એથી એ વાણીને બોલનાર કદાચ ઉત્તમમાં ઉત્તમ પ્રકારની વાતને કહેવાને માગતા હોય, તે ય તે વાત મારી જાય છે. હૈયામાં રહેલા ભાવને વ્યક્ત કરવાને માટે, વાણી એ વાહન છે અને ઉત્તમ વાહન ઉપર બેસનારે જેમ ભાપાત્ર બને. છે, તેમ ગંભીર અને મનહર વાણુને બોલનારે આદરપાત્ર