________________
૨૬ર
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
<
સામે આવેલા દુશ્મનને જીતી લે ’–એ આખર તેા સ્વાર્થ પૂરતી જ વાત છે ને ?–આવું કહીને, એવા આચરણને પ્રવર કહેવામાં કાંઈ નહિ તા છેવટ અન્તરાય તા ઉભા કરી શકે ને? · નહિ જીતાવું અને જીતવું’–એમાં આપણે પરાક્રમ બતાવીએ, તેા પણ એ તે એ જ વાતને આગળ ધરે કેપરાક્રમના ઉપયોગ તા સ્વાર્થ માટે જ ને ? ત્યારે એવાને ચ કબૂલ કર્યા વિના ચાલી શકે નહિ–એવા જયકુંજરના આચરણુને આગળ ધરવું હાય, તા એને પછીના આચરણની વાત કરવી પડે. જયકુંજર પેાતાના માલિકને દુશ્મનથી જીતાવા દે નહિ અને પેાતાના માલિકના દુશ્મનને યુદ્ધમાં પરાભવ પમાડે, એવું જે જયકુંજરનું આચરણ, તે તેા શ્રેષ્ઠ જ છે—એમ પેલાને પણ કબૂલ કરવું પડે. આમાં તે સ્વાર્થને બદલે માલિકની સેવા છે, વફાદારીપૂર્વકની અને સામાન્યતઃ બીજો કાઈ ન કરી શકે એવી માલિકની સેવા છે, એટલે જયકુંજરના આવા આચરને તેા શ્રેષ્ઠ તરીકે કબૂલ્યા વિના ગમે તેને પણ ચાલી શકે નહિ. જયકુંજર અંગે દુન્યવી દૃષ્ટિએ જ વિચારણા થાય ઃ
ન
જો કે—પેાતે જીતાવું નહિ અને દુશ્મનને જીતવા, એવા સામર્થ્યનું દુનિયામાં મહત્ત્વ ઘણું છે, માટે એને પ્રવર આચરણ તરીકે કહેવામાં વાંધા આવે તેવું છે જ નહિ, કારણ કે-જયકુંજરના ચિરતની નાનાવિધતાના કહા, અદ્ભુતતાનેા કહેા કે પ્રવરતાના કહા, તે ત્રણેય પ્રકારના વિચાર માત્ર દુન્યવી દૃષ્ટિએ જ કરવાના છે. જયકુંજરનું મહત્ત્વ દુન્યવી દૃષ્ટિએ જ છે, જ્યારે શ્રી ભગવતીજી સૂત્રનું મહત્ત્વ આધ્યાત્મિક દૃષ્ટિએ છે. જયકુંજરનું મહત્ત્વ દુન્યવી દૃષ્ટિએ છે, માટે તે। શ્રી ભગવતીજી