________________
ખીને ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૪૫
ઘસડનાર છે, એ તે તમે જાણા છે ને? આજે આંખ ઉપરના કાબૂવાળા કેટલા અને આંખ ઉપરના કાબૂ વિનાના કેટલા ? બજારમાં, સેંકડા માણસાની વચમાં પણ, ભામટાની જેમ પાતાની આંખને સમાવ્યા કરનારા દહાડે દહાડે વધતા જાય છે. એટલે, રૂપ-રંગથી શોભતી ચીજ ઉપર નજર ઠરે એ સારૂં છે—એવી વાત અહીં નથી, પરન્તુ રૂપ-રંગથી શાભતી વસ્તુના સ્વરૂપનું આ પ્રાસગિક વર્ણન છે. દુનિયામાં સારા વર્ણથી શૈાભતી વસ્તુઓ છે, એટલે એ બધી જોવા લાયક જ છે અગર તેા એ અધીને જોવામાં વાંધા નથી—એવું માની લેવાનું નથી. આપણા મુદ્દો તે અહીં એટલે। જ છે કે—જયકુંજર હાથીનાં જે શિરેાભાગ અવયવા હોય છે, તે સારા વર્ણથી શેાનિક હેાય છે. રાગમાં રમનારાઓને એને જોવાનું, જોયા કરવાનું મન થાય; જ્યારે વિષયવિરાગવાળાને, વિવેકિને સારા વર્ણથી શેાનિક અવયવાવાળી વસ્તુને જોઇને એમ પણ થાય કે–આ પણ ધર્મના પ્રભાવ છે, કારણ કે-પુણ્ય વિના આવું રૂપાળાપણું મળે નહિ અને પુણ્ય ધર્મથી ઉપાય છે. વળી, એને એમ પણ થાય કે–આવું રૂપાળાપણું પણ નાશવન્ત છે. આવા રૂપાળાને પણ મરવાનું નક્કી છે. આ રૂપાળાપણું જીવનભર ટકી રહે, એમ ન પણ અને. રૂપાળા પણ માણસ, રાગના યાગે જોવા પણ ગમે નહિ, એવા પણ બની જાય છે ને ? કદાચ પુણ્ય એવું હોય કે-જીન્દગી આખી રૂપાળાપણું ટકી રહે, તે પણ તેમાં કાંઈ રાચવા જેવું નથી. એક દિવસ મરવાનું છે એ નક્કી છે અને તે દહાડે સારા વર્ણથી શાનિક અવયવાવાળા પણ આ દેહ અહીં રહી જવાના છે. આવા રૂપાળા દેહને પણ એક દિવસ
૧૬