________________
૨૪૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો કાં તે અગ્નિદાહ દેવાશે, કાં તો જમીનમાં દાટવામાં આવશે અને કાં તો આ દેહ જંગલમાં પશુ-પક્ષીઓથી ચુંથાત બની જશે. આવું સમજનારને, પોતાના કે પારકા રૂપાળા દેહને જોયા કરવાનું મન થાય નહિ અને કઈ વાર આંખ ત્યાં સ્થિર થવા મથે, તો તેને તે બળાત્કારે પણ અટકાવવાને મથે. શ્રી ભગવતીજી સવ પક્ષે વિચારણા :
જયકુંજર જેમ સાર વર્ષથી શોભનિક અવયવાળે છે, તેમ શ્રી ભગવતીજી સૂત્રમાં શું છે ? શ્રી ભગવતીજી સૂત્રમાં પણ એ વાત જે બરાબર ઘટિત થાય, તે જ આ વિશેષણ સાર્થક થાય અને આપણે જે એ વાતને બરાબર ઘટાવી શકીએ, તો જ આપણને વિશેષણના ભાવને સાચે ખ્યાલ આવ્યો એમ કહેવાય. તમે કદાચ જાણતા હશે કે-શ્રી ભગવતીજી સૂત્રમાં સંખ્યાબંધ ઉદ્દેશાઓ છે. શ્રી ભગવતીજી સૂત્રમાં કુલ એક સો જેટલાં શતકે છે અને એ દરેક શતક સંખ્યાબંધ ઉદ્દેશાઓએ સહિત છે. કુલ દશ હજાર ઉદ્દેશાઓ છે. એ બધા ઉદેશાઓ સારા વર્ણો એટલે સારા અક્ષરેથી શેનિક છે. કેઈ કહેશે કે અક્ષરનું શેનિકપણું શું? અહીં આપણે લલિત પદપદ્ધતિવાળી વાતને યાદ કરવી પડશે. પદોમાં લાલિત્ય શું? વાસ્તવિક રીતિએ પદમાં સ્વતંત્રપણે લાલિત્ય નથી હોતું, પણ એ જ પદ કે પદે જ્યારે સુગ્ય સ્થાને અને સુયોગ્ય પદ્ધતિએ ગોઠવાય છે, ત્યારે એ સઘળાં ય પદે લાલિત્યવાળાં બની જાય છે. એને પલાલિત્ય કહેવાય છે. એ પદ શબ્દથી કે શબ્દથી બને છે અને શબ્દ કે શબ્દ અક્ષરેના સંયોજનથી બનેલા હોય છે. આ વિગેરે સ્વરે કે