________________
૨૪૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
વિચાર કરીએ, તે એવા અર્થ પણ થાય કે—જયકુંજરનાં જે શિરાભાગ અવયવા હેાય છે, તે સારા વર્ણથી શાનિક હાય છે. જેનાં અવયવા શાનિક હોય, તેના જ દેહ શેાનિક ગણાય છે. જેમ ખંડિત અવયવાવાળાના ઢેડ શેાનિક ગણાતા નથી, તેમ જેનાં અવયવેાનાં રૂપ રંગ સારાંનથી હોતાં, તેવા દેહ પણ શેાનિક ગણાતા નથી. સારાં રૂપ–રંગ શોભાનું કારણ છે. રૂપાળી ચીજને જોતાંની સાથે જ નજર ત્યાં સ્થિર થઈ જાય છે ને ? કાઇ પાતાની નજર ઉપર કાબૂ રાખે તે. તે વાત જૂદી છે, પરન્તુ રૂપાળી ચીજને જોતાં નજર એને વધારે ને વધારે વાર જોવાને માટે તલસ્યા કરે, એવું બને છે ને ? રૂપાળી એટલે ધેાળી રૂની પુણી જેવી–એમ નહિ, પણ રૂપાળી વસ્તુ એટલે એવા રંગ ને એવી રચનાવાળી વસ્તુ, કે જે મનેાના પદાર્થોને જોવાની વૃત્તિવાળી આંખને અટ ખીંચી લે અને પેાતાના ઉપર સ્થિર બનાવી દે. તમને આ ખખતના અનુભવ નથી, એવું છે જ નહિ. તમને આવા તા ઘણા અનુભવા થયા હશે, પણ એવા અનુભવા તમને ખટકથા છે કે નહિ અગર ખટકે છે કે નહિ, એ તા તમે જાણા. રાનિક પણ ચીજને વિષયરાગથી ન જોવી :
સારા વર્ષથી શૈાનિક ચીજને, આંખના વિષયને ભાગવટો કરવાને માટે જોવાની ઇચ્છા અગર તા જોયા કરવાની ઇચ્છા, એ પણ વિષયરાગના જ એક પ્રકાર છે. ત્યાં કામવિકારની દૃષ્ટિ કદાચ ન હોય તેા પણ, વિષયના રાગ તે છે જ. વિષયના રાગ, એ આત્માને ડૂમાવનાર છે, સંસારમાં રઝળાવનાર છે, ચાર ગતિમાં ભટકાવનાર છે, દુર્ગતિમાં