________________
બીજો ભાગ–શાસ્રસ્તાવના
માહુરાજાના માર ખાનારા આત્માઓ અને માહુરાજાના માથી બચી જનારા આત્માએ
૨૫૩
જેના હૈયામાં આ શ્રી ભગવતીજી સૂત્રનું જ્ઞાન પરિણામ `પામી જાય છે, તેનું દ્વિલ મેાહમાં જામતું જ નથી. પૂર્વની અનાદિકાલીન સંગતિને લીધે કોઈ વાર ભૂલ થઈ જાય, તેા ચ દિલ કકળી ઉઠે છે. એવા આત્માને દુન્યવી સુખ ભાગવવા જેવું લાગે નહિ. દુન્યવી સુખથી પણ એ, માણસ જેમ દુશ્મનને જૂએ ને ડરે, એ પ્રકારે ડરે. એના હૈયામાં તે મુક્તિસુખ રમમાણુ હોય. · કયારે હું આ બધાથી છૂટું અને કયારે હું મેાક્ષસુખના ભાક્તા મનું ’–એમ એને થયા કરતું હાય. કહેવાય છે કે
6
"
સુરનરસુખ
જે દુઃખ કરી લેખવે, વંછે શિવસુખ એક.’
"
આવા આત્માએ જ માહરાજાના મારમાંથી ખેંચી જઈ શકે છે અને માહુરાજાને મારી શકે છે. જેના હૈયામાં સંસારસુખ રમી રહ્યું છે, તે તે। માર જ ખાય છે. તમે કહેશેા કેત્યારે શું અમે પણ માર ખાનારા ?' અમે તેા કહીએ કે– તમારા હૈયાને જ પૂછે ને! તમારા હૈયામાં જે સંસારસુખ · રમી રહ્યું હાય, તમને જો સંસારસુખ જ ગમી રહ્યું હાય, તે તમે પણ માર ખાનારા જ ! તમે કે અમે; જેના હૈયામાં સંસારસુખ ગમતું છે, તે માર ખાય એમાં નવાઈ નથી. જેના હૃદયમાં અમુક અમુક સંયેાગેામાં, પાપના ઉદયે સંસારસુખ રમતું પણ હાય, પણ જો એ ગમતું ન હેાય, તે જેને એ ગમે છે તેને જેટલા માર ખાવા પડે, એટલા માર એને ખાવા