________________
૧૦-સુવર્ણમંડિત ઉદ્દેશક:
આ પ્રમાણે સાત વિશેષણોને જણાવ્યા બાદ, આઠમા વિશેષણ તરીકે ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે
સુવ િતોફા” એટલે કે-જયકુંજર જેમ સુવર્ણથી મડિત ઉદ્દેશકેવાળો હોય છે અથવા તો સુવર્ણથી મંડિત છે ઉદ્દેશકે જેના એ હોય છે, તેમ શ્રી ભગવતીજી સૂત્ર પણ સુવર્ણથી મડિત ઉદ્દેશકવાળું છે અથવા તે સુવર્ણથી મડિત છે ઉદ્દેશકે જેના એવું છે.
સુવર્ણને અર્થ સેનું પણ થાય અને સારે-મનને ગમી જાય એવું–જોતાં આંખ કરે એ રંગ, એ પણ અર્થ સુવર્ણ શબ્દથી લઈ શકાય. એ જ મુજબ, “સુ” એટલે સારા અને “વર્ણ” એટલે અક્ષર. સારા અક્ષરે છે જેના, તેને પણ સુવર્ણ કહેવાય. મહિત એટલે આભૂષિત, શુંભનિક બનાવાએલ, આદિ અર્થો થાય. ઉદ્દેશકને અર્થ વિભાગ, અવયવ આદિ થાય. આ બધા અર્થોને લક્ષ્યમાં રાખીને, આ આઠમા વિશેષણના ભાવને તારવવાને છે. જ્યકુંજર પક્ષે વિચારણા
જયકુંજરને લક્ષ્યમાં રાખીને આ વિશેષણના ભાવને