SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦-સુવર્ણમંડિત ઉદ્દેશક: આ પ્રમાણે સાત વિશેષણોને જણાવ્યા બાદ, આઠમા વિશેષણ તરીકે ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે સુવ િતોફા” એટલે કે-જયકુંજર જેમ સુવર્ણથી મડિત ઉદ્દેશકેવાળો હોય છે અથવા તો સુવર્ણથી મંડિત છે ઉદ્દેશકે જેના એ હોય છે, તેમ શ્રી ભગવતીજી સૂત્ર પણ સુવર્ણથી મડિત ઉદ્દેશકવાળું છે અથવા તે સુવર્ણથી મડિત છે ઉદ્દેશકે જેના એવું છે. સુવર્ણને અર્થ સેનું પણ થાય અને સારે-મનને ગમી જાય એવું–જોતાં આંખ કરે એ રંગ, એ પણ અર્થ સુવર્ણ શબ્દથી લઈ શકાય. એ જ મુજબ, “સુ” એટલે સારા અને “વર્ણ” એટલે અક્ષર. સારા અક્ષરે છે જેના, તેને પણ સુવર્ણ કહેવાય. મહિત એટલે આભૂષિત, શુંભનિક બનાવાએલ, આદિ અર્થો થાય. ઉદ્દેશકને અર્થ વિભાગ, અવયવ આદિ થાય. આ બધા અર્થોને લક્ષ્યમાં રાખીને, આ આઠમા વિશેષણના ભાવને તારવવાને છે. જ્યકુંજર પક્ષે વિચારણા જયકુંજરને લક્ષ્યમાં રાખીને આ વિશેષણના ભાવને
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy