________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૯
વાળથી
હજાર સેનામહોરો ચઢાવી હતી. આવી કોઈક પદ્ધતિ પ્રાચીન કાળથી ચાલી આવતી હશે, માટે જ એમ બન્યું હશે ને ? આવી પદ્ધતિ પરાપૂર્વથી ચાલી આવે છે–એમ તો, વર્તમાનમાં આ શ્રી ભગવતીજી સૂત્રને સશુરૂઓની પાસે વંચાવીને સાંભળવાને અંગે જે રીતિએ વર્તાય છે, તે ઉપરથી પણ જણાઈ આવે છે કારણ કે-આજે પણ, રેજ, શ્રી ભગવતી સૂત્ર - જ્યારે વંચાતું હોય ત્યારે, રૂપાનાણું અને ફલાદિક ચઢાવાય છે. કાળ બદલાયો માટે સેનાની જગ્યાએ રૂપું આવ્યું, પણ આજે ય કઈ રેજ સેનામહેર મૂકવાને છે, તે તે ન જ મૂકી શકે–એવું તો છે જ નહિ. એટલે ટીકાકાર મહર્ષિ આચાર્યભગવાન શ્રીમદ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ, તેઓના કાળમાં પણ પૂર્વકાળથી ચાલી આવેલી આ પ્રકારની પદ્ધતિ પ્રચલિત હોય અને એથી એને આશ્રયીને પણ તેઓશ્રીએ આ વિશેષણને પ્રયોગ કર્યો હોય એ સંભવિત છે. વળી, તેઓશ્રીના પ્રબંધમાં પણ એવા ભાવની હકીકત આવે છે કે તેઓશ્રીએ જ્યારે આ શ્રી ભગવતીજી સૂત્રની આ ટીકા પૂરી કરી, ત્યારે આ ટકાની નકલો કરાવવાને માટે શું કરવું?”—એ બાબતની એમને ચિન્તા થઈ હતી. એ વખતે, રાત્રિના સમયે, શાસનદેવીએ સેનામહેરેને હેર કરી દઈને, ટીકાકાર મહષિની એ ચિન્તાને ટાળી દીધી હતી. પ્રશંસામાં પણ તારવાની તાકાત
ટીકાકાર મહર્ષિ, આ શ્રી ભગવતીજી સૂત્રને જયકુંજરની ઉપમા આપીને, એ ઉપમાને આટઆટલાં વિશેષણથી કેમ ઘટાવી રહ્યા છે ? જયકુંજરની ચાલ લલિત હેઈને પ્રબુદ્ધ
છે. વળી, આછી