________________
૨૧૮
શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાત
તથી પ્રહાર કરાય. ખુશ કે નહિ? કહા કે–એના ઉપર તે પ્રહારા ખાસ કરીને કરાય, કારણ કે એ જે વિધુર અનીને ગમડે અગર મરે, તે એના ઉપર બેઠેલાની સ્થિતિ ઘણી ફી જાય; એના બીજાને મારવાના સંયેાગા ઘણા ઘટી જાય અને એના માર ખાવાના સંચાગેા ઘણા વધી જાય. દુશ્મને જેમ યકુંજર ઉપર ઉપસગે† કરે, તેમ જ્ય કુંજર પણ યુદ્ધભૂમિમાં ઘણાએના ઉપર ઉપસર્ગ કરે. સૂંઢ અને પૂંછડું મારીને કાં ય હડસેલી દે, સૂંઢમાં પકડીને ઉછાળીને કયાં ય ફેંકી દે, દાંતાથી કેટલાયને જખ્મી કરી દે અને પગ નીચે . કેટલાકને કચડી નાખે. જયકુંજર રણભૂમિમાં જે ધસ્યા જાય, એને નિપાત રૂપે ગ્રહણ કરી શકાય. રણભૂમિમાં ઝંપલાવવું, એને પડતું મૂકવું એમ પણ કહેવાય છે. કેમ ? પેાતાનું ગમે તેમ થાય, તા ય શત્રુના સંહાર કરી જ નાખવા છે એવી રણભૂમિમાં જનારની વૃત્તિ હોય છે માટે ! એટલે અને નિપાત તરીકે પણ ઓળખી શકાય. રહી અવ્યયની વાત. એમાં તા લાંબા વિચાર કરવા પડે, એવું છે જ નહિ. જયકુંજર ગમે તેવી આપત્તિના સમયે પણ અવ્યય એટલે અચલ રહેનારા જ હેાય છે. હાથી, એ નિમકહલાલ પ્રાણી કહેવાય છે. એ અપેક્ષાએ પણ જયકુંજરમાં અવ્યયપણું છે એમ કહી શકાય. આવી રીતિએ એમેય કહી શકાય કે—જેમાં ઉપસર્ગો, નિપાતા અને અન્યયા છે એવા પ્રકારનું સ્વરૂપ જેનું છે, એવા જયકુંજર છે અને એની જેમ શ્રી ભગવતીજી સૂત્ર પણ ઉપસર્ગાદિ જેમાં છે એવા સ્વરૂપવાળું છે.