________________
ખીને ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૬૭
પણ તે પદ્માના અર્થોને અને પદ્મપદ્ધતિના લાલિત્યને સમજી શકે નહિ—એ બનવાજોગ છે, કારણ કેતે જ્ઞાનાવરણીય કર્મના ક્ષાપશમના વિષય છે; પરન્તુ પટ્ઠોના અને પદ્મપદ્ધતિના લાલિત્યને સમજી શકવાને માટે સમર્થ એવા જીવ, જો મેાક્ષના અર્થી હોય અને ભગવાને કહેલા મેાક્ષના માર્ગે જ પ્રયત્નશીલ હોય, તેા એ આ પદ્મપદ્ધતિના લાલિત્ય દ્વારા ઘણા અને તે પણુ પાછા નિર્દોષ આનન્દ અનુભવી શકે. જાણકાર હાય પણ મેાક્ષના અર્થી ન હોય, તા થાય શું ? એના આનન્દ ટકી શકે નહિ, કારણ કે–એના હૈયામાં સંસારને જે રસ બેઠેલા છે, તે રસને આધાત પહાંચાડે એવી જ વાત શ્રી ભગવતીજી સૂત્રમાં કહેલી છે. વળી આ અંગસૂત્રાદિને વાંચવાનો અધિકાર માત્ર સાધુઓને જ છે અને તે સાધુઓ પણ કેવા ? અનેક અગસૂત્રાનું યાગીન્દ્વહન કરવાપૂર્વક અધ્યચન કરી ચૂકેલા અને આ સૂત્રનું અધ્યયન કરવાને માટે આવશ્યક એવા ચેાગાહનને કરનારા ! એ સિવાયના સાધુઆને આ સૂત્રને વાંચવાના અધિકાર નથી, પછી તમને– શ્રાવકાને આ સૂત્રને વાંચવાના અધિકાર તા હોય જ શાના? એટલે આ સ્થલે જો ‘ પ્રબુદ્ધ જન' એટલે ‘ વિદ્વાન અને અધિકારસંપન્ન મુનિજન ' એવા અર્થ ઘટાવીએ, તે વધારે વ્યાજબી ગણાશે. બાકી, જેઓ ભણેલા ન હેાય, સમજી શકે એવા ન હાય, તેને માટે તા જેવી દશા શ્રી સિદ્ધસેન દિવાકરની લલિત પદ્મપદ્ધતિની થઈ, તેવી દશા આ સૂત્રમાંની લલિત પદ્મપદ્ધતિની પણ થાય. જો કે—આ સૂત્રેા મંત્રાક્ષરસ્વરૂપ છે, અર્થને તથા ભાવને નહિ સમજી શકવા છતાં પણ શ્રદ્ધાથી શ્રવણ કરનારને મહાલાભ કરે—એવાં આ સૂત્રેા
•
"