________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૭૫ પ્રેમ જ્ઞાનને નથી, પ્રેમ ધનસંપત્તિનો છે, એ તમને સમજાય છે? જ્ઞાનના અભાવે પતિની સમૃદ્ધિ ગઈ અને છોકરે જ્ઞાની હેય તે પતિના જેવી સમૃદ્ધિઓ પુનઃ મેળવી શકે, આ જ વિચારથી માતાની પુત્રને ભણતર માટેની પ્રેરણું છે ને? આન, જ્ઞાન પ્રેમના નામે વખણાય ? જ્ઞાનોદ્યોતને માટે આ પ્રયત્ન છે, એમ કહેવાય? કહે કે-નહિ જ. એમ, આજે ઘણું લેકે જ્ઞાનની, ભણતરની વાતો કરે છે, પરંતુ એમાં મેટે ભાગ આ યશા નામની બ્રાહ્મણી જેવી મનોવૃત્તિવાળે છે. દેવું જ્ઞાનનું નામ અને પિષ ધનપ્રેમને, પદ્ગલિક પદાર્થોના પ્રેમને, એવું જે સમજપૂર્વક એટલે ઈરાદાપૂર્વક કરાતું હોય, તો એ પણ છેતરપીંડી જ છે. આપણા સમાજમાં ય આજે આવા પ્રકારની છેતરપીંડી ચાલી રહી છે. શાસ્ત્રોમાં જ્ઞાનની મહત્તાને વર્ણવતાં જે જે વાક્યો આદિ હોય, તેને આગળ ધરવાં અને શાસ્ત્રોના સાચા જ્ઞાન પ્રત્યે જ અભાવ જન્માવે એવા ભણતરને માટે, એ વાક્યોથી દોરવાઈ જઈને જે લોકેએ નાણાં આપ્યાં હોય, તેમનાં નાણાને ઉપયોગ કરે, એ શું વ્યાજબી ગણાય ? તમે સંસારમાં બેઠા છે અને સંસારમાં તમારે ઘણું ઘણું નહિ કરવા જેવું ય કરવું પડે છે, પણ તમે એને જે ધર્મના વાઘા પહેરાવવાનો પ્રયત્ન કરો, તે એમાં તમે માત્ર અધર્મકરણના પાપને જ ઉપાર્જતા નથી, પરંતુ ધર્મદ્રોહના-ઉસૂત્રપ્રરૂપણા આદિના મહા પાપને પણ ઉપાર્જે છે; માટે અધર્મને આચર પડે તો ય કદીએને ધર્મનું રૂપક આપવાને પ્રયત્ન કરે નહિ. કપિલે ઈન્દ્રદત્ત પાસે જઈને અભ્યાસ શરૂ કર્યો?
કપિલ તે માતા પાસેથી રવાના થઈને ઈન્દ્રદત્તની પાસે