________________
૧૭૭ "
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના જોઈને, ઈન્દ્રદત્ત પંડિત ખુશ ખુશ થઈ ગયા. કપિલને એણે કહ્યું કે “તપ કરનારાઓ ભિક્ષાથી નિર્વાહ કરે તે ઉત્તમ છે, કારણ કે–એમને તે કદી ભિક્ષા ન મળે તો તપ કરે જ છે એટલે તેઓ ચલાવી શકે, પરંતુ તેને જે એક વારે ય. ભિક્ષા ન મળે, તે તારા અધ્યયનનું થાય શું?”
કપિલને આમ કહીને, ઈન્દ્રદત્ત જાતે જ કપિલને માટેના ભજનની વ્યવસ્થા કરવાને માટે નીકળ્યો. કપિલને પણ તેણે પિતાની આંગળીએ સાથે લીધું.
કપિલને લઈને ઈન્દ્રદત્ત પંડિત શાલિભદ્ર નામના કેઈ શેઠને ત્યાં ગયો. એના આંગણે ઉભા રહીને, તેણે પોતાના ગાયત્રી મંત્રને ઉચ્ચ સ્વરે બોલવા માંડ્યો, કે જેથી શેઠને. ખબર પડે કે–બહાર કેઈ બ્રાહ્મણ ઉભે છે.
શેઠે પણ ઈન્દ્રદત્તને ઘરમાં લાવીને પૂછ્યું કે-“તારી શી યાચના છે?”
ઈન્દ્રદત્તે કહ્યું કે- આ બ્રાહ્મણ બાલને આપ રેજ ભેજન કરાવે, એટલી જ યાચના છે.”
શેઠે એ યાચનાને સ્વીકાર કરી લીધું. રેજ કપિલ એ. શેઠને ત્યાં જઈને જમી આવતો અને બાકીના સમયમાં, મુખ્યત્વે, ઈન્દ્રદત્તની પાસે અધ્યયન કર્યા કરતે. કપિલને દાસી સાથે સંબંધઃ
એ પ્રમાણે અધ્યયન કરતો કપિલ યુવાવસ્થાને પ્રાપ્ત થયો. જે શાલિભદ્રને ઘરે તે જ જમવા જતો હતો, તે શાલિભદ્રના ઘરમાં એક યુવાન વયની દાસી હતી, જે કપિલને જ સારું સારું ભેજન પીરસતી હતી. યુવાન અને .