________________
૧૯૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો સામગ્રીને સુગ નહોતે મને માટે ચેર તરીકે જીવતા હતા, પણ જે તેમને સુન્દર સામગ્રીને સુગ મળી જાય, તે પ્રતિબંધ પામે અને દીક્ષા ગ્રહણ કરીને સુન્દર આરાધન કરે, એવા હતા.
એ ચેરેની સુન્દર ભવિતવ્યતાએ જ જાણે પ્રેરણું કરી હેય, તેમ કેવલજ્ઞાની બનેલા શ્રી કપિલ મુનીશ્વરે જોયું કે–એ જ પ્રતિબંધને યેગ્ય છે અને એથી એ મુનીશ્વર એ ચેરેના ઉપર ઉપકાર કરવાને, એ ચારે જે અટવીમાં વસતા હતા, તે અટવી તરફ પધાર્યા.
એ ચોર લકે દારૂણ અટવીમાં રહેતા હતા, તે પણ સાવધગીરી રાખીને રહેતા હતા. અટવીના નાકે તેઓ તપાસ રાખ્યા જ કરતા હતા કે–અણધાર્યો કેઈ આવીને ઉપદ્રવ કરી જાય નહિ કે પકડી જાય નહિ. એ મુજબ, એક ચેર કે જે એક ઝાડની ટોચે ચઢીને વાંદરાની જેમ બેઠે હતો, તેણે શ્રી કપિલ મુનીશ્વરને અટવીમાં આવતા જોયા. એને એમ લાગ્યું કે આ કે આપણે પરાભવ કરવાને માટે જ આવી રહેલ છે. આથી, તેણે તરત જ એ હકીકત પોતાના સેનાપતિને જણાવી દીધી. સંસાર રૂ૫ દારૂણ અટવીમાં સાવધગીરીથી રહે છે?
જ્ઞાનિઓએ આ સંસારને એક દારૂણ અટવી તરીકે પણ વર્ણવ્યું છે. ચારે દારૂણ અટવીમાં રહેતા હતા, પણ સાવધગીરીથી રહેતા હતા, તેમ તમે સંસારમાં રહે છે, તે સાવધગીરીથી રહે છે કે ગાફલ બનીને રહે છે? ચેરેને દારૂણ અટવીમાં રહેવું ગમતું હતું કે એમના સંગે જ એવા