________________
૧૯૬
૧૯૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો સદ્ભાગ્યે એક રમકડું જ હાથમાં આવ્યું છે.”
આ વાત તેણે બીજા ચેરેને પણ કહી અને તે પછીથી તે અજ્ઞાન સેનાપતિએ શ્રી કપીલ મુનીશ્વરને આજ્ઞા કરી કેહે શ્રમણ! નૃત્ય કર!'
મુનીશ્વર શ્રી કપિલે નાચવાની તૈયારી તો બતાવી, પણ કહ્યું કે-વાદ્ય વિના નૃત્ય થાય ક્યાંથી? અને અહીં કે વાદ્ય વગાડનારે છે નહિ.”
પેલા પાંચ સે ચેરેને તો યેન કેન આનન્દ જ કરે હતે, એટલે એ પાંચ સે ય ચરેએ તાલવાદ્ય વગાડવું શરૂ કર્યું.
તાલવાદ્ય એટલે કયું વાદ્ય ? તાલીઓ વગાડવી તે ! તાલીઓ પણ જે તાલબદ્ધ વાગતી હોય, તે એ વાઘની ગરજ સારે. કેટલાક લોકે ધૂન જમાવે છે, એ જોયું છે ? એક જણ માત્ર એકાદ-બે પાદ જ વારંવાર પણ ચઢતા–ઉતરતા સ્વરે ગાયા કરે અને બીજા બધા તેના સ્વરાનુસાર તાલીએ પાડ્યા કરે અથવા તો બધા ય તાલીઓ વગાડતા જાય અને એનાં એ પાદે વારંવાર ચઢતા-ઉતરતા સ્વરે ગાતા, જાય, એને ધૂન કહેવાય છે.
અહીં પણ ચોરેએ તાલીઓ વગાડવા માંડી, એટલે શ્રી કપિલ મુનીશ્વરે નાચવા માંડ્યું અને નાચતે નાચતે ધ્રુવ પાદે ગાવા માંડ્યાં. એ ધ્રુવ પદે ઉપદેશથી જેમ ભરેલાં હતાં, તેમ સાંભળવા માત્રથી પણ કાનને સુખ ઉપજાવે એવાંહતાં. પાંચ સો ગેરેને દીક્ષા દીધીઃ
એવાં પાંચ સે ધ્રુવ પાદેને નાચતે નાચતે ગાઈને, કેઈને