________________
ખીજને ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૦૩
'
જો ક્લિષ્ટ પદપદ્ધતિથી જ ખેલવાની ટેવ હાય છે, તે એવા વ્યાખ્યાતા અને વક્તા, કેટલીક વાર, શ્રોતાઓના અન્તઃકરણમાં મૂળ ગ્રન્થના ગૌરવ વિષે હલકા ભાવને પેદા કરનારા ખની જાય છે. કિલષ્ટ પદપદ્ધતિ, એ દોષ રૂપજ છે. વ્યાખ્યાતાની અને વક્તાની એ ખામીને લીધે શ્રોતાઓને એમ થાય કે— આ ગ્રન્થમાં ખાસ મહત્ત્વ લાગતું નથી. · અમારે તા ધર્મોપદેશ દેવા છે; એમાં લલિત પદ્મપદ્ધતિનું કામ શું છે? ’ -એવું કહેનારાઓએ, આ વાતને પણ વિચાર કરવા જેવા છે કે–બનઆવડત તેમની, ઉપેક્ષા તેમની અને ગૌરવ ઘટે ગ્રન્થનું! ખેલવું તે લલિત પદ્મપદ્ધતિથી મેલવું, એ કોઇ સામાન્ય વસ્તુ નથી. આમ ઘણું ભણેલા હાય, ઘણા જાણકાર હાય, પણ પદ્ધતિસર ખેલતાં ન આવડતું હાય, તે એવા વિદ્વાન પણ વ્યાખ્યાતા કે વક્તા ઈચ્છિત ઉપકાર તા નથી કરી શકતા, પણ કોઇ વાર ‘વિવાહની વરસી’ જેવું પણ કરી બેસે છે. એ જે ખેલે તે સારાને માટે ખેલે, સારા ભાવથી ભરેલું ખેાલે, પણ સારી રીતિએ ખેલતાં ન આવડતું હોય એટલે એના ખેલવાની અસર ઊલટી થાય, આવું પણ બને છે. સત્ય વચન કોને કહેવાય ? એ માટે જે ચાર લક્ષણા કહ્યાં, તેમાં ‘ પ્રિયત્વ ’ લક્ષણ પણ કહ્યું. વચન જેમ તથ્ય જોઇએ, તેમ પથ્ય પણ જોઇએ, પરિમિત પણ જોઇએ અને પ્રિય પણ જોઇએ. વચનના આ ‘પ્રિયત્ન’ લક્ષણમાં, ‘ પદ્મપદ્ધતિના લાલિત્યના સમાવેશ પણ કરવા હાય તેા કરી શકાય. કેટલીક વાર એવું પણ મને છે કેવ્યાખ્યાનને સાંભળ્યા બાદ શ્રોતાઓ કહે છે કે મહારાજ મહુ વિદ્વાન.' એમને પૂછીએ કે કેમ ?' તા કહે કે એવું