________________
બીજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૧૧
આમ, શ્રી અભયકુમારના સુપ્રયત્નથી લોકોની સાન ઠેકાણે આવી. આ રીતિએ લકેના હદયમાં એ કઠિયારા મુનિ પ્રત્યે પણ સદ્ભાવને પેદા કર્યા બાદ, શ્રી અભયકુમારે સમગ્ર લોકોને એવી આજ્ઞા પણ કરી કે-“હવે પછીથી કેઈએ પણ એ મુનિને તિરસ્કાર કે ઉપહાસ કરે નહિ!”
આ ઉપરથી તમને લાગે છે ને કે-લોકે જો સમજ્યા ન હેત, તે શ્રી અભયકુમાર કડક ઉપાય અજમાવીને પણ મુનિનિન્દાનું નિવારણ તો કરત જ ?
પ્ર. લેકે સમજી ગયા, પછી એવી આજ્ઞા કરવાનું કાંઈ પ્રયજન ખરું? - શ્રી અભયકુમાર લકસ્વભાવના પણ જાણકાર હતા. અત્યારે સમજી ગયા ને કાલે પાછા નિન્દા કરે છે? વળી જે લોકે ત્યાં હાજર ન હોય, તે લકે પણ એ મુનિજનને તિરસ્કાર કે ઉપહાસ કરે નહિ, એ માટે ય એવી આજ્ઞા કરવીએ આવશ્યક ગણાય. શ્રી અભયકુમારની મનોવૃત્તિઃ
આ વાતને કહેવાને આશય તે એ છે કે-શ્રી અભયકુમાર કેવા ધર્મપ્રેમી હતા, તેને તમને ખ્યાલ આવે. શ્રી અભયકુમાર પિતે ધર્માસક્ત રહ્યા છતા જ, તેમના પિતા શ્રી શ્રેણિક મહારાજાનું રાજ્ય ચલાવતા હતા. તેમના હૈયે સંસારના સુખની, રાજ્યની પૃહા નહિ હતી, પણ મેક્ષની સ્પૃહા હતી અને એ માટે ધર્મની સ્પૃહા હતી.
આથી જ, એક વાર જ્યારે શ્રી શ્રેણિક મહારાજાએ. શ્રી અભયકુમારને કહ્યું કે-“વત્સ ! હવે તે તું જ આ
આ વાતને કારણે તમને તેમના પિતા