________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાના
भिगमादिविविधिविवरणदव - कलेशानां संघट्टेन बृहत्तरा अत एवाऽमहतामप्युपकारिणी, हस्तिनायकादेशादिव गुरुजनवच्चनात् पूर्वमुनिशिल्पिकुलोत्पनैरस्माभिर्नाडिके वेयं वृत्तिरारभ्यते । " इति शास्त्रप्रस्तावना |
૯૮
:
શ્રી ભગવતીને જયકુંજરની ઉપમા :
શાસ્ત્રપ્રસ્તાવનામાં, ટીકાકાર પરમર્ષિ, સૌથી પહેલી વાત તા એ કમાવે છે કે—સમવાય નામનું જે ચેાથું અંગસૂત્ર છે, જે તેની ટીકાની રચનાને મેં સંપૂર્ણ કરી.' પછી ક્રમાવે છે કે હવે અવસરપ્રાપ્ત પાંચમું અંગસૂત્ર છે.’ અવસરાયાત અથવા અવસરપ્રાપ્ત એટલે જેને માટે અવસર આવી લાગ્યા છે તે. ચેાથા પછી અવસર પાંચમાના જ ગણાય ને ? એટલે પાંચમું અંગસૂત્ર, એ હવે અવસરપ્રાપ્ત છે. અવસરપ્રાપ્ત એવા આ પાંચમા અંગસૂત્રનું નામ છે—વિબાદપત્તિ ' અહીં માત્ર વિજ્ઞાટપત્તિ' એવા નામનો નિર્દેશ કરીને જ, ટીકાકાર મહર્ષિએ, · આની ટીકા શરૂ કરાય છે’–એમ કહી દીધું નથી. આની ટીકા શરૂ કરાય છે’–એમ જણાવતાં પૂર્વે તે, ટીકાકાર મહર્ષિએ આ શ્રી પંચમાંગ સૂત્રને સમુન્નત જયકુંજરની ઉપમા આપી છે. આ ઉપમા એકદેશીય નથી, પણ પ્રાયઃ સર્વદેશીય છે. અલંકાર શાસ્ત્રામાં પણ નિપુણ એવા આચાર્યભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ, આ સૂત્રને જયકુંજરની પ્રાયઃ પૂર્ણ ગણાય તેવી ઉપમા આપી છે. જયકુંજરની ઘટના કરીને, એમણે, આ સૂત્રની પિછાન કરાવેલ છે. આ ઉપમા એ
ચંદ્રવન્ મુખ”ના જેવી એકદેશીય નથી, પરંતુ અનેકવિધ સમાનતાવાળી ઉપમા આપી છે. કોઇ કહેશે કે— આ દવા
C