________________
૯૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
કહેવાય એવી છે ને? કાઈ જો બીજા àાકને આલ્યા વિના જ આ ત્રીજા ક્ષેાકને ખેલે, તેા આ ત્રીજા ક્ષેાકમાં કહેવાએલી વસ્તુને બીજા શ્લેાકમાં કહેવાએલી વસ્તુની સાથે સંબંધ છે—એવી કલ્પના આવી શકે નહિ; પરન્તુ કેાઈ જો બીજા શ્લાકને ખાલે, તેા ઝટ કલ્પના આવે કે–આ શ્ર્લાકમાં કહેવાએલી વાતને આગળ જે વાત કહેવાવાની છે, તેની સાથે સંબંધ છે, કારણ કે બીજા શ્લેાકમાં તત્વા એવા પદ્મના પ્રયાગ કરાએલા છે.
ત્રીજા Àાક સાથેના સંબંધથી શું સૂચિત કરાયું છે ?
આમ, બીજા શ્લેાકના, ત્રીજો શ્લાકની સાથે સંબંધ રાખવાનું કારણ શું? ખરેખર, આ સંબંધને રાખીને, ટીકાકાર મહિષએ ઘણું ઘણું મૂક સૂચન કરી દીધું છે. જે કાર્યને કરવાને માટે હું પ્રવર્તમાન થાઉં છું, તે કાર્યને ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીની સાથે પણ સંબંધ છે, ગણધરભગવાન શ્રી સુધર્માંસ્વામીજીની સાથે પણ સંબધ છે, અનુયાગવૃદ્ધ એવા સર્વની સાથે પણ સંબંધ છે અને શ્રી સર્વજ્ઞ ભગવાનની વાણીની સાથે પણ સંબંધ છે એમ, ટીકાકાર મહિષએ બીજા શ્લાકના ત્રીજા ક્ષેાકની સાથે સંબંધ રાખીને, સૂચિત કરી દીધું છે. એ સંબંધ કેવા પ્રકારના છે, એ વિષે તે આપણે અગાઉ વાત થઈ ગઇ છે, એટલે તેના પુનરૂચ્ચારણની અહીં આવશ્યકતા છે નહિ. આ ઉપરાન્ત, બીજા ક્ષેાકના ત્રીજા શ્લાકની સાથે સંબંધ રાખીને, ટીકાકાર મહર્ષિએ ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજી આદિ પ્રત્યેના પેાતાના સમર્પિતભાવને, સેવકભાવને અથવા તેા એ સર્વ પ્રતિની પાતાની વફાદારીના
*→