________________
૧૮૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
શિષ્યોને વાચના આપી શકાઈ. શ્રી સુધર્માસ્વામીજી રેજ પાંચ સે પાંચ સે શિષ્યોને વાચના આપતા હતા. જે કાળે પ્રભુ વિદ્યમાન હતા, તે કાળે પણ સાધુઓને દ્વાદશાંગી મળી તો ગણધરભગવાનેથી જ! વળી ભગવાને તે માત્ર ત્રિપદી જ કહી હતી ને ? ભગવાનના શ્રીમુખેથી ત્રિપદી માત્રનું શ્રવણ કરવાના સુયોગે, દ્વાદશાંગીની રચના કરવા જેગું સામર્થ્ય ત, ગણધરભગવાનેનું જ ગણાય ને? એ જ ત્રિપદીને અન્ય કઈ ખૂદ ભગવાનના શ્રીમુખેથી સાંભળે, તો પણ એના શ્રવણ
ગે, ગણધરભગવાનના આત્માઓને જે બંધ થાય છે તે બધ, કેઈને થાય નહિ અને બીજે કઈ એટલું સાંભળી લઈને દ્વાદશાંગીની રચના પણ કરી જ શકે નહિ. એવા પ્રકારની શક્તિ તે, ગણધરભગવાનના આત્માને માટે જ અનામત રહી છે અને રહેશે. પૂર્વકાલીન સર્વ મહાપુરૂષને નમસ્કાર :
ટીકાકાર મહર્ષિ, ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીને અને ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજીને નમસ્કાર કરીને મંગલાચરણમાં અટકી ગયા છે, એવું પણ નથી. ટીકાકાર મહર્ષિએ તે,
gયોવૃથા '—એમ જણાવીને, પિતાની પહેલાં થયેલા સર્વ મહાપુરૂષોને પણ નમસ્કાર કર્યો છે. કારણ? અંગસૂત્રે આદિ પિતા સુધી પહોંચ્યાં, એમાં એ સર્વ મહાપુરૂષોને હિસે પણ છે અને તે પણ જે-તે ઉપકાર નથી. ભગવાને દ્વાદશાંગીને અર્થથી કહી અને ગણધરદેવેએ દ્વાદશાંગીને સૂત્ર રૂપે ગુંથી, પણ એને યથાશક્ય જાળવીને, સાચવીસંભાળીને, મહાપુરૂષોએ જેટલા પ્રમાણમાં બની શકે તેટલા