________________
e;
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
થાય, તેા તે ક્રિયા તહેતુ-ક્રિયા તથા અમૃતક્રિયા અને છે. દ્રવ્યપૂજાને ભાવપૂજાની પ્રાપક બનાવવાની છે. શ્રી જિનાજ્ઞાનું પાલન, એ માટી ભાવપૂજા છે. શ્રી જિનાજ્ઞાના પાલન રૂપ ભાવપૂજાને કરનારા પુણ્યાત્માઓ, અવશ્ય વીતરાગ અને સર્વજ્ઞ અને છે.
સર્વજ્ઞવાણી સર્વ નયાથી સંપૂર્ણ :
શ્રી સર્વજ્ઞ ભગવાનની વાણીના પ્રભાવ જ એ છે કે તે હૃદસ્થ અને તે તરી શકાય છે. મહા હિંસકાને—માર, માર’ કરતા આવ્યા હોય તેમને, ઠારવામાં–ક્રૂરતાને ચૂર ચૂર કરવામાં, શૂરતા આપનારી વાણી છે. મીઠી વાણી ભલભલાને મુખ્ય અનાવે છે. કટુ વાણી શાન્તને પણ ક્રૂદ્ધ બનાવે છે. શ્રી સર્વજ્ઞ ભગવાનની વાણી સર્વ નચે પૂરી છે. વાચકશેખર શ્રીમદ્ યશેવિજયજી ગણિવર મહારાજાની વાણીની પ્રશંસા કરતાં, શ્રી દેવચંદ્રજી કહે છે કે
‘ વાણી વાચક જશ તણી રે, કોઈ નયે ન અધુરી રે!' આ પદ્ય વાકચમાં બીજી વાત પણ કહી દીધી. વાચકેમાં યશવાળા ભગવાન છે અને ભગવાનની વાણી કાઈ પણ નચે અધુરી નથી, પરન્તુ સર્વે નચેાથી સંપૂર્ણ છે. આરાધે તે તરે તે વિરાધે તે ડૂબે ઃ
એ વાણી, જ્યાં સુધી જેના કાનમાં નથી પડી, ત્યાં સુધી તે ભવરાનમાં છે; ત્યાં સુધી જીવ ચેારાશીના સ્થાનમાં છે. આ વાણી એવી છે કે—જીવમાં જો લાયકાત હોય, તે જીવને ભાનમાં લાવે. જીવ ભાનમાં આવે, તેા તેને માટે વાણી સફળ; બાકી તા, ભલે ને કાઉસ્સગ્ગ કરતા હોય, પ્રતિક્રમણ