________________
અને ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
"
માત્ર પદ્માને ગેાખવાના પ્રયત્નમાં લાગી ગયા. એટલે કાઈના ય પ્રત્યે રાષ કરવા નહિ અને ‘મા તુષ એટલે કેાઈના ય પ્રત્યે રાગ કરવા નહિ. ન તા રોષ કરવા ને ન તા રાગ કરવા ! ઉપકારી ગુરૂ મહારાજાએ, એ મહામુનિને ગેાખવાને માટે પણ કેવાં સુન્દર પદો શેાધી આપ્યાં ? આટલાં જ પદ્માના ભાવને જે હૈયે ઉતારી દે, તેના ખેડા પાર થઈ જાય ને ?
6
૬૭
मा रुष
"
માતુષ નામ પડયું :
અને, ખરેખર, એ મહામુનિએ એ પદ્માના ભાવને તા આબાદ હૈયે ઉતારી દીધા. ગુરૂ મહારાજાએ આપેલાં એ પદ્માને, એ મહામુનિ નિરંતર મોટા અવાજે ગેાખવા લાગ્યા; પણ જ્ઞાનાવરણીય કર્મના ઉદયનું જોર એટલું બધું હતું કે– એ પદો પણ એ મહામુનિને અખંડપણે યાદ રહેતાં નહેાતાં. ‘મા હ્રષ, મા સુષ ’ એટલું ગેાખવા માંડતાં વિસ્મૃતિ થઈ જતી અને ‘ માષતુષ' થઈ જતું. આથી, તેએ નાનાં છેકરાંઓના પણ હાસ્યપાત્ર થઈ પડયા. છેકરાંઓએ એ મહામુનિને ‘ માષતુષ' મુનિના નામથી ઓળખવા અને ઓળખાવવા માંડયા. ઘણા લેાકેા તેમની મશ્કરી અને નિન્દા કરવા લાગ્યા. આમ છતાં પણુ, એ મહામુનિ તા, પેાતાના તેવા પ્રકારના કર્મોદયને જ યાદ કરતા અને સંવેગ રસમાં ઝીલતા. એટલું જ નહિ, પણ જ્યારે જ્યારે તેમને કોઈ મશ્કરીમાં પણ ‘ માપતુષ નહિ, પણ આ ષ, મા તુષ ’– એમ યાદ આપતું, ત્યારે ત્યારે તેમને એમ લાગતું કે આણે મારા ઉપર ઉપકાર કર્યો.