SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાના જ્ઞાનાતિશય ત્યારે જ પ્રગટે છે, કે જ્યારે અપાયાપગમાતિશય પ્રગટ્યો હોય. અપાયાપગમાતિશય પ્રગટથા વિના, જ્ઞાનાતિશય પ્રગટતા જ નથી. એનું કારણ એ છે કે કેવલજ્ઞાની તે વીતરાગ જ અની શકે છે. જે વીતરાગ અનેલ નથી, તે કેવલજ્ઞાની બની શકે, એ શકય જ નથી. જેણે જેણે પોતાના કેવલજ્ઞાન રૂપ આત્માના ગુણને પ્રગટ કરવા હાય, તેણે તેણે પહેલાં પોતાના રાગને સર્વથા ક્ષય કરી જ નાખવા જોઇએ અને પેાતાના રાગના સર્વથા ક્ષય કરવા દ્વારા વીતરાગ અનવું જ જોઇએ. ભગવાન તેા રાગદ્વેષની જડને જ ઉખેડનારા છે. રાગ-દ્વેષની જડ જેનામાં હાય, તે કષ્ટ પામે છે. પ્રભુ રાગ-દ્વેષની જડને જ ઉખેડનારા હેાવાથી, તે બાહ્ય કષ્ટોને પણ દૂર કરનારા છે. એ અતિશયને અપાયાપગમાતિશય કહેવામાં આવે છે. ભગવંત જ્યાં જ્યાં વિચરે, ત્યાં ત્યાં ઇતિ આદિ ઉપદ્રવા થતા નથી. આ વિશિષ્ટતા, શ્રી તીર્થંકર નામકર્મના ઉદયને આભારી છે. એટલે જ, જે કોઈ વીતરાગ અને, તે બધા અપાયાપગમાતિશયથી સમ્પન્ન અને એવા નિયમ નથી; પરન્તુ ભગવાન શ્રી અરિહન્તદેવાના આત્માઓ જ જ્યારે વીતરાગ અને છે, ત્યારે અપાયાપગમાતિશયથી અન્વિત અને છે. વીતરાગ બન્યા પહેલાં, એ અતિશય કેમ નહિ ? ખૂદ પાતે જ અપાયની જડ રાગ-દ્વેષથી અન્વિત છે, ત્યાં અન્યાના અપાયાના અપગમ થવારૂપ અતિશય, સંભવિત અને જ શી રીતિએ ? વીતરાગ અન્યા પછીથી જ, પણ વીતરાગ બન્યા પછીથી તરતમાં જ આત્મા કેવલજ્ઞાની અને છે, એટલે અપાયાપગમાતિશયના અને જ્ઞાનાતિશયના પ્રગટીકરણ વચ્ચે સમયના લાંબે તફાવત રહેતા નથી. ૫૮
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy