________________
આજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧
દશમા શ્રી શીતલનાથ ભગવાન, અગીઆરમા શ્રી શ્રેયાંસનાથ ભગવાન, બારમા શ્રી વાસુપૂજ્યસ્વામી ભગવાન, તેરમા શ્રી વિમલનાથ ભગવાન, ચૌદમા શ્રી અનન્તનાથ ભગવાન, . પિંદરમા શ્રી ધર્મનાથ ભગવાન, સેલમા શ્રી શાન્તિનાથ ભગવાન, સત્તરમા શ્રી કુંથુનાથ ભગવાન, અઢારમા શ્રી અરનાથ ભગવાન, ઓગણીસમા શ્રી મહિલનાથ ભગવાન, વીસમા શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન, . એકવીસમા શ્રી નમિનાથ ભગવાન, બાવીસમા શ્રી નેમિનાથ ભગવાન અને તેવીસમા શ્રી પાર્શ્વનાથ ભગવાન,
-એમ તેવીસ તીર્થપતિ ભગવન્તના થઈ ગયા બાદ, વીસમા તીર્થપતિ તરીકે ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજી થયા છે; આમ છતાં પણ, પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભદેવ ભગવાન આદિ કેઈના પણ નામનું ઉચ્ચારણ નહિ કરતાં, વીસમા તીર્થપતિ ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીના નામનું જ ઉચ્ચારણ ટીકાકાર મહર્ષિએ કર્યું છે, તે તેનું વિશિષ્ટ કારણ કયું છે ? | મM૦ શ્રી વર્ધમાનસ્વામી ભગવાન ચોવીસમા તીર્થપતિ છે, પરન્તુ નિકટના ઉપકારી ભગવાન તે એ જ છે, એટલે એમના નામનું ઉચ્ચારણ ટીકાકાર મહાત્માએ કર્યું છે, એવું તે માની શકાય ને?
તમે જે વાત કહી તે બરાબર છે, પણ એ વાતેય કેટલું