________________
૩
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
પાંચમાં શ્રી સર્વાનુભૂતિ નામના ભગવાન; છÉ શ્રી દેવસુત નામના ભગવાન; સાતમા શ્રી ઉદય નામના ભગવાન; આઠમા શ્રી પેઢાલપુત્ર નામના ભગવાન નવમા શ્રી પિટ્ટિલ નામના ભગવાન; દશમા શ્રી સરવકતિ નામના ભગવાન; અગીઆરમા શ્રી મુનિસુત નામના ભગવાન; બારમાં શ્રી અમમ નામના ભગવાન; તેરમાં શ્રી નિષ્કષાય નામના ભગવાન;
ચૌદમા શ્રી નિપુલાક નામના ભગવાન - પંદરમાં શ્રી નિર્મમ નામના ભગવાન; * આ સેલમાં શ્રી ચિત્રગુપ્ત નામના ભગવાન - સત્તરમા શ્રી સમાધિ નામના ભગવાન; ' અઢારમા શ્રી સંવર નામના ભગવાન;
એગણુસમાં શ્રી અનિવૃત્તિ નામના ભગવાન; વીસમા શ્રી વિજય નામના ભગવાન એકવીસમા શ્રી વિમલ નામના ભગવાન; બાવીસમા શ્રી દેવેપાત નામના ભગવાન; તેવીસમા શ્રી અનન્ત નામના ભગવાન; અને– ચાવીસમાં શ્રી વિજય નામના ભગવાન.
ટીકાકાર મહર્ષિએ, આમાંના કેઈ પણ ભગવાનના નામનું ઉચ્ચારણ કરેલ નથી. માની લઈએ કે–આ. શ્રી ભરતક્ષેત્રને વિષે જ ગત ઉત્સર્પિણ કાલમાં થઈ ગયેલા અને આગામી ઉત્સર્પિણી કાલમાં થનારા ભગવતેનું નામેચ્ચારણ કરીને, એ તારકેને નમસ્કાર કરવા જેટલે દૂર ટીકાકાર મહર્ષિ