________________
૪૩
શ્રીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
છે. જેમ પહેલા તીર્થપતિ શ્રી ઋષભદેવસ્વામી ભગવાનને, શ્રી આદિનાથ આદિ તરીકે પણ ઓળખાય છે અને વધુ પ્રચલિત પણ એ જ નામ છે, તેમ ચાવીસમા તીર્થપતિ શ્રી વર્ધમાનસ્વામીજીને શ્રી મહાવીર આદિ તરીકે પણ ઓળ ખાય છે અને વધુ પ્રચલિત પણ એ જ નામ છે. જો કે શાસ્ત્રામાં અનેક ઠેકાણે ચાવીસમા તીર્થપતિ ભગવાનને શ્રી વર્ધમાનસ્વામીજી એવા નામથી સ્તવાયા છે; જેમ કે લાગસમાં પણ વમાળલ્લ પદ્મ આવે છે અને नमोऽस्तु ચર્ચમાનાય ' આદિ પણ આવે છે; તે પણ સૂત્રાદિકમાં અનેક સ્થલાએ શ્રી મહાવીર એવા નામના જ વ્યવહાર કરાઅલે છે. શ્રી કલ્પસૂત્ર જેવામાં પણ · સમળે મગ મઠ્ઠાવીને ઈત્યાદિ પ્રયાગેા જોવાને મળે છે. આમ, વર્તમાન કાલની ચાવીસીના ચાવીસમા તીર્થપતિનું શ્રી · મહાવીર' એવું નામ અતિશય પ્રસિદ્ધ અને વ્યવહારપ્રચલિત હાવા છતાં પણુ, ટીકાકાર મહુષિએ, એ તારકના નામનું ઉચ્ચારણ કરવામાં, શ્રી વર્ધમાન એવા નામને પસંદ કર્યુ છે, તેમાં પણ કાઈ ઉમદા આશય રહેલા હાય, એ સુસંભવિત છે.
શ્રી વર્ધમાન નામની સ્થાપના :
આ અવસર્પિણીના ચાવીસમા તીર્થપતિ ભગવાનનું, શ્રી વર્ધમાન એવું નામ, તેઓશ્રીના પિતા શ્રી સિદ્ધાર્થ રાજાએ સ્થાપિત કર્યું હતું; જ્યારે તેઓશ્રીનું શ્રી મહાવીર એવું નામ, ઈન્દ્ર સ્થાપિત કર્યું હતું. આ અન્ને ય નામેાની સ્થાપનાની પાછળ ભિન્ન ભિન્ન દૃષ્ટિબિન્દુઓ હતાં.
ભગવાનનું, શ્રી વર્ધમાન એવું નામ પાડવાના વિકલ્પ