________________
હિ૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
સાતમા શ્રી શ્રીધર નામના ભગવાન; આઠમાં શ્રી શ્રીદત્ત નામના ભગવાન નવમા શ્રી દામૈદર નામના ભગવાન; દશમા શ્રી સૂતેજ નામના ભગવાન; અગિઆરમાં શ્રી સ્વામી નામના ભગવાન બારમા શ્રી મુનિસુવ્રત નામના ભગવાન; તેરમા શ્રી સુમતિ નામના ભગવાન; ચૌદમાં શ્રી શિવગતિ નામના ભગવાન પિંદરમા શ્રી અસ્તાંગ નામના ભગવાન; સલમા શ્રી નમિ નામના ભગવાન; સત્તરમા શ્રી અનિલ નામના ભગવાન; અઢારમા શ્રી યશોધર નામના ભગવાન; ઓગણીસમા શ્રી કૃતાર્થ નામના ભગવાન વીસમા શ્રી જિનેશ્વર નામના ભગવાન; એકવીસમા શ્રી શુદ્ધમતિ નામના ભગવાન; બાવીસમા શ્રી શિવંકર નામને ભગવાન; તેવીસમા શ્રી ચન્દન નામના ભગવાન અને–
વીસમા શ્રી સંપ્રતિ નામના ભગવાન.
ભેગાભેગી, આ શ્રી ભરતક્ષેત્રને વિષે આગામી ઉત્સપિણી કાલમાં જે ચોવીસ ભગવન્તો થવાના છે, તે તારકેનાં પવિત્ર નામને પણ સાંભળી લો.
પહેલા શ્રી મહાપા નામના ભગવાન બીજા શ્રી સુરદેવ નામના ભગવાન, ત્રીજા શ્રી સુપાર્વ નામના ભગવાન; ચોથા શ્રી સ્વયંમસ નામના ભગવાન,