________________
૪૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ન જાય, પરંતુ વર્તમાન અવસર્પિણી કાલમાં થઈ ગયેલા પણ
વીસ ભગવતેમાંથી, ટીકાકાર મહર્ષિએ શ્રી વર્ધમાનસ્વામીજીના જ નામનું ઉચ્ચારણ કર્યું, તો તેનું કારણ શું? વર્તમાન અવસર્પિણી કાલમાં જે ચોવીસ તીર્થકર ભગવાને થઈ ગયા છે, તે તારકેનાં પવિત્ર નામને તે તમે બધા જ જાણતા હશે ને ? ભૂત ચોવીસીનાં નામને અને ભાવિ વીસીનાં નામને ખ્યાલ તે આજે ઘણાને નથી; પરન્તુ જેન કુળમાં જન્મવા છતાં પણ, વર્તમાન અવસર્પિણી કાલમાં થઈ ગયેલા. ચાવીસેય ભગવાનનાં નામે જેમને બરાબર ખ્યાલ ન હોય, એવા પણ માણસે છે. થડા વખત પહેલાં તે, પાઠશાળાઓમાં ભગવાનનાં અને ભગવાનનાં માતા-પિતા આદિનાં નામે, ભગવાનનાં લાંછને વિગેરે ગોખાવતા હતા, પણ હવે એમાં ય કેટલેક અંશે ફેરફાર થઈ જવા પામ્યું છે. ખરેખર, ભગવાન પ્રત્યેના બહુમાનભાવની ખામી, બીજી ઘણી ખામીએને પેદા કરી દે છે. ખેર, આપણે તે એ વાત ચાલી રહે છે કે–આ અવસમર્પિણી કાલમાં પણ
પહેલા શ્રી ગષભદેવ ભગવાન, બીજા શ્રી અજિતનાથ ભગવાન, ત્રીજા શ્રી સંભવનાથ ભગવાન, ચેથા શ્રી અભિનન્દન સ્વામી ભગવાન, પાંચમાં શ્રી સુમતિનાથ ભગવાન, છઠ્ઠા શ્રી પાભિવામી ભગવાન, સાતમા શ્રી સુપાર્શ્વનાથ ભગવાન, આઠમા શ્રી ચન્દ્રપ્રભામી ભગવાન, નવમા શ્રી સુવિધિનાથ ભગવાન,