Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूचे त्याख्यान क्रिया कस्यचिद् अप्रत्याख्यानिनः,मिथ्यादर्शनप्रत्यया तु कस्यचिद् मिथ्यादर्शनिनो भवतीतिभावः, वाणमंतर जोइसियवेमाणियस्स जहा नेरइयस्स'वानव्यन्तरज्योतिष्कवैमानिकस्य तु आरम्भिकी प्रभृति क्रियाः यथा नैरयिकस्य प्रतिपादितास्तथा प्रतिपत्तव्याः'जं समयं ण भते! जीवस्स आरंभिया क्रिरिया कज्जइ,त समय पारिग्गहिया किरिया कज्जइ?' हे भदन्त ! यं समय-यस्मिन् काले खलु जीवस्य आरम्भिकी क्रिया क्रियते भवति, तं समय-तस्मिन् काले किं पारिग्रहिकी क्रिया क्रियते-भवति ! इत्यादि रीत्या पूर्ववत्प्रश्नः यं समयमिति कालवाचित्वात् अधिकरणे द्वितीया पूर्ववद् बोध्या,भगवानाह-'एवं एए जस्स,जं समय,जं देस, पएसेण य चत्तारि दंडगाणेयव्या' एवम्-पूर्वोक्तरीत्या एते-यस्य,यं समयम्, य देशं यत्प्रदेशेन चेति चत्वारो दण्डकाः ज्ञातव्याः, 'जहा-नेरइयाणं तहा सव्व देवाणं णेयव्वं जाव वेमाणियाणं' यथा नैरयिकाणां क्रिया उक्ता स्तथा सर्वदेवानां ज्ञातव्या यावत् असुरकुमारादि भवनपतीनां ख्यान क्रिया किसी भी अप्रत्याख्यानो को और मिथ्यादर्शनप्रत्यया क्रिया मिथ्यादृष्टि को होती है।
वानव्यन्तर, ज्योतिष्क देव और वैमानिक देव को आरंभिकी आदि क्रियाएँ उसी प्रकार समझनी चाहिए जैसे नारक जीव को कही गई है।
श्री गौतमस्वामी-- हे भगवन् ! जिस काल में जीव को आरंभिकी क्रिया होती है उसी समय में क्या पारिग्रहिकी क्रिया भी होती हैं ? इत्यादि प्रश्न पूर्ववत कर लेना चाहिए । यहाँ सप्तमी के अर्थ में द्वितीया विभक्ति हुई है।
श्री भगवान्-हे गौतम ! पूर्वोक्त प्रकार से जिस जीव को जिस समय में जिस देश से और जिस प्रदेश से, ये चारों दण्डक समझले ने चाहिए।
जिस प्रकार नारकों को क्रियाएँ कही हैं उसी प्रकार सब देवों को समझनी चाहिए अर्थात् असुरकुमार आदि भवनपतियों को वानव्यन्तरों को,ज्योतिष्कों को સંયતાસંયત સુધીની, માયાપ્રત્યયા કેઈ અપ્રમત્ત સંયત સુધીની, અપ્રત્યાખ્યાન કિયા કઈ પણ અપ્રયખ્યાની ને અને મિથ્યાદર્શન ક્રિયા મિથ્યાદષ્ટિને થાય છે.
વાનધ્યન્તર, તિષ્ક અને વૈમાનિક ને આરંભિકી આદિ કિયાએ એજ પ્રકારે સમજવી જોઈએ જેવી નારક જીવની કહેલી છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! જે કાળમાં જીવને આરંભિકી કિયા થતી હોય તેજ સમયમાં શું પારિગ્રહિક ક્રિયા પણ થાય છે? ઈત્યાદિ પ્રશ્ન પૂર્વવત કરી લેવો જોઈએ. અહી સપ્તમીના અર્થમાં દ્વિતીયા વિભક્તિ થઈ છે,
શ્રી ભગવાન-હે ગૌતમ! પૂર્વોક્ત પ્રકારે જે જીવને જે સમયમાં જે દેશથી અને જે પ્રદેશથી, આ ચારે દંડકે સમજી લેવા જોઈએ.
જે પ્રકારે નારકોની ક્રિયાઓ કહી છે, તેજ પકારે બધા દેવોની સમજવી જોઈએ. અર્થાત્ અસુરકુમાર આદિ ભવનપતિની વાનવ્યન્તરે ની તિષ્કની તેમજ વિમાનિ.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫