Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद ३६ स० ६ मारणान्तिकसमुद्घातादिविशेषनिरूपणम् ९८३ नैरयिकत्वे आहारकसमुद्घाता न सन्ति तेषामाहारकसमुद्घातासद्भावात् केवइया पुरे. क्खडा ?' कियन्त आहारकसमुदधाताः नैरयिकस्य नैरयिकत्वे पुरस्कृताः-भाविनः सन्ति ? भगवानाह-'गोयमा " हे गौतम ! 'त्थि' नैरयिकस्य नैरयिकत्वे भाविन आहारकसमुद घाता न सन्ति तेषां तत्र निपिद्धत्वात्, ' एवं जाव वेमाणियते' एवम्-नैरयिकत्वे इव नैरयिकस्य यावत्-असुरकुमारादि भवनपतित्वे पृथिवीकायिकायेकेन्द्रियत्वे विकलेन्द्रियत्वे पञ्चन्द्रियतिर्यग्योनिकत्वे वानव्यन्तरत्वे ज्योतिष्कत्वे वैमानिकत्वे च भाविनः आहारकसमुद्घाता न संभवन्ति, तेषां तेषु सर्वत्रवाहारकसमुद्घातानां निषिद्धन्धात् किन्तु-'ण मणूसत्ते अतीता कस्सइ अस्थि कस्सइ नत्थि' नारं-विशेषस्तु मनुष्यत्वे पूर्ववृत्तसप नैरयिकस्य अतोता आहारकसमुद्घाताः कस्यचित् सन्ति, कस्यचिन्न सन्ति, 'जस्सलिय जहणेणं एको वा दो वा __भगवान्-हे गौतम ! नारक के नारकपने में अतीत आहारकसमुद्घात नहीं हैं, क्योंकि नारक पर्याय में आहारकसमुद्घात का संभव नहीं हैं।
गौतमस्वामी-हे भगवन् ! नारक के नारकपने में भावी आहारकसमुद्घात कितने हैं?
भगवान्-हे गौतम ! नारक के नारकपने में भावी आहारकसमुद्घात नहीं हैं, क्योंकि जीव जब नारकपर्याय में होगा तब आहारकलब्धि नहीं हो सकती
और उसके अभाव में आहारकसमुदघात भी नहीं हो सकता। इसी प्रकार असुरकुमार आदि भवनपति पर्याय में, पृथिवीकायिक आदि एकेन्द्रिगपर्याय में विकलेन्द्रिय पर्याय में पंचेन्द्रियतिर्यंच पर्याय में, वानव्यन्तर पर्याय में, ज्योतिष्क पर्याय में और वैमानिक पर्याय में भावी आहारकसमुदघात नहीं होते हैं क्योंकि इन सब पर्यायों में आहारकसमुदघात का निषेध है। विशेष यह है कि मनुष्यपने में अर्थात् जब कोई नारक पूर्व काल में मनुष्य पर्याय में रहा, उस पर्याय રહેતા છતાં કેટલાં આહારક સમુદ્રઘાત થાય છે ?
શ્રી ભગવાન–હે ગૌતમ ! નારકનાં નારકપણુમાં અતીત આહારક સમુદ્દઘાત નથી, કેમ કે નારક પર્યાયમાં આહારક સમુદુઘાતને સંભવ નથી હવે,
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! નારકનાં નારકપણે ભાવી આહારકસમુદ્રઘાત કેટલા?
શ્રી ભગવાન્ –હે ગૌતમ ! નારકનાં નારકપણે ભાવી આહારક સમુદ્દઘાત નથી, કેમ કે જીવ જ્યારે નાક પર્યાયમાં હશે ત્યારે આહારલબ્ધિ નથી થઈ શકતી. અને તેનાં અભાવમાં આહારક સમુદ્દઘાત પણ નથી થઈ શકતાં
એજ પ્રકારે અસુરકુમાર આદિ ભવનપતિઓમાં, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય પર્યાયમાં, વિકસેન્દ્રિય પર્યાયમાં, પંચેન્દ્રિય તિર્યંન્ચ પર્યાયમાં, વાનયંતર પર્યાયમાં, તિષ્ક પર્યાયમાં વૈમાનિક પર્યાયમાં, ભાવિ આહારક સમુદુધાત નથી હોતા.
કેમ કે એ બધા પર્યામાં આહારક સમુદ્દઘાતને નિષેધ છે. વિશેષતા એ છે કે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫