Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे सन्ति ? 'गोयमा !' हे गौतम ! ‘णत्यि' न सन्ति नैरयिकस्य नैरयिकत्वे अतीताः केवलिसमुदघाताः नैरयिकाणां केवलिसमुदघाताभावात्, 'केवइया पुरेक्खडा' कियन्त: पुरस्कृता-भाषिन, केवलिसमुदघाता नैरयिकस्य नैरयिकत्वे सन्ति ? भगवानाह-गोयमा !' हे गौतम ! 'नत्थि' भाविनः केवलिसमुद्घाताः नैरयिकस्य नैरयिकत्वे न सन्ति, प्रागुक्तयुक्तेः, 'एवं जाव वेमाणियत्ते ' एवम्-उक्तरीत्या यावत्-नैरयिकादेः असुरकुमारादित्वे भवनपतित्वे, प्रथिवीकायिकाधेकेन्द्रियत्वे विकलेन्द्रियत्वे पञ्चेन्द्रियतिर्यग्योनिकत्वे वानव्यन्तरत्वे ज्योतिष्कत्वे वैमानिकत्वे च अतीताः भाविनश्च केवलिसमुद्घाता न सन्ति, किन्तु-'गवरं नारक पर्याय में था तब कितने केवलिप्समुद्घात अतीत हुए हैं ? तात्पर्य यह है कि वर्तमान काल में जो नारक है, उसने अतीत काल में कभी नारक पर्याय में रहते हुए कितने केवलिसमुद्घात किए ?
भगवान्-हे गौतम ! नारक के नारक पर्याय में अतीत केवलिसमुद्घान नहीं हैं, क्योंकि नारक केवलिममुद्घात कर ही नहीं सकता।
गौतमस्वामी-हे भगवान् ! नारक के नारक पर्याय में भावी केवलिसमुद् घात कितने हैं ?
भगवान्-हे गौतम ! नारक के नारक पर्याय में भावी समुद्घात नहीं हैं, इसका कारण पूर्वोक्त है। इसी प्रकार यावत् वैमानिक पर्यायमें वैमानिक के भी अतीत और भावी केवलिसमुद्घात का अभाव कहना चाहिए, अर्थात् जैसे नारक पर्याय में केवलि समुद्घात का अभाव है। उसी प्रकार असुरकुमार आदि भवनपति पर्याय में पृथिवीकायिक आदि एकेन्द्रिय पर्याय में, विकलेन्द्रियपर्याय में पंचेन्द्रिय तिर्यच पर्याय में, वानव्यन्तर पर्याय में, ज्योतिष्क पर्याय में और પર્યાયમાં હતું ત્યારે કેટલા કેડલિસમુદ્દઘાત અતીત થયા છે? તાત્પર્ય એ છે કે વર્ત. માનકાળમાં જે નારક છે તેણે અતીતકાળમાં કયારેક નારકપર્યાયમાં રહીને કેટલા કવલિ સમુદ્દઘાત કર્યા?
શ્રી ભગવાન-હે ગૌતમ ! નારકપણે નારકપર્યાયમાં અતીત કેવલિસમુદ્રઘાત નથી, કેમ કે નારક કેવલિસમુદ્રઘાત કરી જ નથી શકતા.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! નારકના નારકપર્યાયમાં ભાવી કેવલીસ મુદ્દઘાત 2 छ ?
શ્રી ભગવાન–હે ગૌતમ ! નારકના નારકપર્યાયમાં ભાવી સમુદુઘાત નથી તેનું કારણ પૂર્વોક્ત છે. એજ પ્રકારે યાવત્ વિમાનિક પર્યાયમાં વૈમાનિકના પણ અતીત અને ભાવી કેવલિસમુદ્દઘાતનો અભાવ કહેવું જોઈએ, અર્થાત્ જેમ નારક પર્યાયમાં કેવલિસમુદ્ધાતને અભાવ છે એ જ પ્રકારે અસુરકુમાર આદિ ભવનપતિમાં પૃથ્વી કાયિક આદિ એકેન્દ્રિય પર્યાયમાં, વિકેન્દ્રિય પર્યાયમાં, પંચેન્દ્રિયતિર્યંચ પર્યાયમાં, વાનચતર પર્યાયમાં,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫