Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०७०
प्रज्ञापनासूत्रे
त्रिसमयेन वा विग्रहेण यावन्मात्रं क्षेत्रं व्याप्यते तावदुरपर्यन्तं स्वशरीरप्रमाणमत्र विष्कम्भ बाहल्यं क्षेत्रं वेदना जननयोग्यैः पुद्गलैरापूर्ण स्पृष्टश्च जीवगत्यपेक्षया प्राप्यते, तथाचोत्कृष्टेनात्र त्रिपामयिकेन विग्रहेण यावन्मात्रं क्षेत्रमभिव्याप्यते तावन्मात्रं क्षेत्रम् आत्मप्रदेश निस्सारितैर्वेदनाजननयोग्यैः पुद्गलैरापूर्ण भवतीति बोध्यम् तदुपसंहरन्नाह - ' एवइकालस्स अफुण्णे, एवइकालस्स फुडे' एतावतः कालस्य - एतावता पूर्वोपदर्शितेन उत्कृष्टेनापि त्रिमयेन कालेन तत् क्षेत्रम् आपूर्ण भवति एतावता कालेन तत् पूर्वोपदर्शितं क्षेत्रं स्पृष्टं भवतीति भावः, अथ यावत्कालं - वेदनाजननयोग्यान पुद्गलान् विक्षिपति तावत्कालप्रमाणं प्ररूपयितुमाह - ' तेणं अंते ! पोग्गले केasकालस्स निच्छुभड़ ?' हे भदन्त ! तान् खलु पुद्गलान् कियत्कालस्य-कियता कालेन निक्षिपति - आत्मप्रदेशाद् बहि बिक्षिपति ? भगवानाह -
भगवान् हे गौतम! एक समय, दो समय अथवा तीन समय के विग्रह से जितना क्षेत्र व्याप्त किया जाता है, उतनी दूर तक अपने शरीरप्रमाण मात्र विस्तार और बाहल्य वाला क्षेत्र वेदना उत्पन्न करने वाले पुलों से आपूर्ण और स्पृष्ट होता है और जीवगति की अपेक्षा से प्राप्त किया जाता है। आशय यह है कि अधिक से अधिक तीन समय के विग्रह द्वारा जितना क्षेत्र व्याप्त किया जाता है, उतना क्षेत्र आत्मप्रदेशों से बाहर निकाले हुए वेदना उत्पन्न करने योग्य पुगलों द्वारा अपूर्ण होता है ।
उपसंहार यह है कि इतने काल में पूर्वोक्त क्षेत्र आपूर्ण और व्याप्त होता है । अब जितने काल में वेदना उत्पन्न करने योग्य पुगलों को बाहर निकालता है, उस काल के प्रमाण का निरूपण करते हैं
गौतमस्वामी - हे भगवन् ! उन पुद्गलों को कितने काल में आत्मप्रदेशों से बाहर निकालता है ?
श्री भगवान हे गौतम! ! समय मे समय અથવા ત્રણ સમયના વિગ્રહથ્વ જેટલુ' ક્ષેત્ર વ્યાપ્ત કરાય છે. એટલે દૂર સુધી પેાતાના શરીર પ્રમાણ માત્ર વિસ્તાર અને બાહુલ્યવાળું ક્ષેત્ર વેદના ઉત્પન્ન કરનારા પુદ્ગલે.થી પૂર્ણ અને સ્પૃષ્ટ થાય છે અને જીવગતિની અપેક્ષાથી પ્રાપ્ત કરાય છે. આશય એ છે કે અધિકથી અધિક ત્રણુ સમયના વિગ્રહ દ્વારા જેટલુ ક્ષેત્ર વ્યાપ્ત કરાય છે, તેટલુ ક્ષેત્ર આત્મપ્રદેશાથી બહાર કાઢેલી વેદના ઉત્પન્ન કરવા ચેાગ્ય પુદ્ગલો દ્વારા આપૂર્ણ થાય છે.
ઉપસ’હાર એ છે કે-એટલા કાળમાં પૂર્વોક્ત ક્ષેત્ર આપૂર્ણ અને વ્યાપ્ત થાય છે. હવે જેટલા સમયમાં વેદના ઉત્પન્ન કરવાને ચેગ્ય પુદ્ગલાને બહાર કાઢે છે, તે કાળના પ્રમાણુનું નિરૂપણ કરે છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! તે પુદ્ગલોને કેટલા કાળમાં આત્મપ્રદેશેાથી બહાર કાઢે છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫