Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 1161
________________ ११४८ - mum m er प्रज्ञापनासत्रे तदनन्तरमत्यन्तप्रकल्पं लेश्यातीतं परमनिर्जराहेतुभूतं ध्यानं प्रतिपत्तुमिच्छरवश्यं योगनिरोधायोपक्रमेत योगे सति यथोक्तस्वरूपस्य ध्यानस्यासंभवात, लेश्याया योगपरिणामान्ययव्यतिरेकानुविधायित्वेन योगपरिणामस्यैव लेश्यापदार्थतया यावद् योगस्तावद् लेश्याया अवश्यं भावितया योगसत्त्वे लेश्यातीतध्यान न संभवति, किश्च यावद्द्योगस्तिष्ठति सावत् कर्मवन्धोऽपि, किन्तु केयलं स कर्मवन्धः केवलयोगनिमित्तत्वात् समयत्रयावस्थायी भवति तत्र प्रथमसमये कर्मवध्यते द्वितीयसमये वेद्यते तृतीयसमये पुनस्तत्कर्म अकर्मी भवति, तत्र पूर्वपूर्वकर्मणां विनाशोपगमपूर्वकं समयद्वयरूपस्थितिककर्म करणेऽपि समये समये अविच्छे. देन कर्मादाने प्रवर्तमाने सति मोक्षो न भवेत् तस्मात् मोक्षगमनार्थं योगनिरोधस्यावश्यअतीत और उत्कृष्ट निर्जरा के हेतुभूत ध्यान को प्रारंभ करने के लिए अवश्य ही योगों का निरोध करने के लिए प्रयत्नशील होते हैं, क्योंकि योग की विद्य. मानता में उक्त प्रकार का ध्यान हो नहीं सकता। लेश्या का योग के साथ अन्वय और व्यतिरेक है। अर्थात् लेश्या के होने पर योग होता है और लेश्या के अभाव में योग नहीं होता। वस्तुतः योग परिणाम ही लेश्या है। अतएव जब तक योग परिणाम है तब तक लेश्या अवश्य ही होती है। इस प्रकार योग की विद्यमानता में लेश्यातीत (अलेश्य) ध्यान होना संभव नहीं हैं। इस के अतिरिक्त जब तक योग है तब तक कर्मबन्ध भी होता रहता है, किन्तु वह कर्मबन्ध केवल योग के कारण होने से तीन समय तक का ही होता है। प्रथम समय में कर्म का बन्ध होता है, दूसरे सम्पय में घेदन होता है और तीसरे समय में वह कर्म निर्जरण (अकर्म) हो जाता है । इस प्रकार पूर्व-पूर्व कर्मों का विनाश होते रहने पर भी प्रत्येक समय, दो समय की स्थिति चाले कर्मों का છે. તદનન્તર અત્યન્ત નિશ્ચલ, લેસ્થાથી અતીત, અને ઉત્કૃષ્ટ નિર્જરાના હેતુભૂત ધ્યાનને પ્રારંભ કરવાને માટે અવશ્ય જ ગને નિરોધ કરવાને માટે પ્રયત્નશીલ થાય છે, કેમકે ગની વિદ્યમાનતામાં ઉક્ત પ્રકારનું ધ્યાન થઈ શકતું નથી, વેશ્યાનો યોગની સાથે અન્વય અને વ્યતિરેક છે અર્થાત્ વેશ્યા હતાં જેમ હોય છે અને લશ્યાના અભાવમાં એગ નથી હતા. વસ્તુતઃ યેગ પરિણામ જ લડ્યા છે. તેથી જ્યાં સુધી વેગ પરિણામ છે, ત્યાં સુધી વેશ્યા અવશ્ય જ હોય છે. એ પ્રકારે યોગની વિદ્યમાનતામાં લેશ્યાતીત (અલેશ્ય) ધ્યાન થવાનું અસંભવિત છે. તેના સિવાય જ્યાં સુધી વેગ છે, ત્યાં સુધી કર્મબન્ધ પણ થયા કરે છે, પણ તે કર્મબન્ધ કેવલ યુગના કારણે થાય છે તેથી ત્રણ સમય સુધીના હોય છે. પ્રથમ સમયમાં કર્મનું બન્ધન થાય છે. બીજામાં વેઠન થાય છે અને ત્રીજા સમયમાં તે કર્મ નિર્જર (અકર્મ) થઈ જાય છે. એજ પ્રકારે પૂર્વ-પૂર્વ કર્મને વિનાશ થતો રહતા પણ પ્રત્યેક સમયે બે સમય, સ્થિતિવાળા કર્મોના નિરન્તર બંધ થતા રહેવાથી મોક્ષ નથી થઈ શકતે એ કારણે મોક્ષ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫

Loading...

Page Navigation
1 ... 1159 1160 1161 1162 1163 1164 1165 1166 1167 1168 1169 1170 1171 1172 1173