Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे
।
त्रिभागवर्तिप्रदेशो भवति, उक्तञ्च भाष्ये- ' तत्तो य हुमपणगस्स पढमसमयोचवण्णस्स । जो किर जहण्णजोगी तदसंखेज्जगुणहीणमे क्केक्के । समपहिं रुममाणो देहतिभागं च मुचतो ॥ १ ॥ भइ स कायजोगं संखाईएर्हि चेव समएहि ' ततश्च सूक्ष्मपनकस्य प्रथमसमयोपपन्नस्य । यः किल जघन्ययोगी तदसंख्येयगुणहीनमेकैकैः । समयैः रुन्धानो देहविभागश्च मुञ्चन् ॥ १ ॥ रुणद्धि स काययोगं संख्येयैश्चैव समयैः' इति, प्रकृतवक्तव्यतामुपसंहरन्नाहसेणं एवं उपाए - पढमं मगजोगं निरंभइ ' स खलु केवली एतेन - उपरिप्रदर्शितेन उपायेन प्रथमं मनोयोगं निरुणद्धि, 'मणजोगं निरंभित्ता वड़जोगं निरंभइ मनोयोगं निरुध्य वचोयोगं निरुणद्धि 'वइजोगं निरंभित्ता कायजोगं निरुभइ ' वचोयोगं निरुध्य काययोग निरुद्ध ' कायजोग निरंभित्ता जोगनिरोहं करे ' काययोगं निरुध्य योग
११५२
इस क्रम से काययोग का भी निरोध कर के केवली समुच्छिन्न सूक्ष्मक्रिय, अविनश्वर, अप्रतिपाती ध्यान में आरूढ होते हैं । इस ध्यान के द्वारा वे बदन एवं उदर आदि के छिद्रों को पूरित कर के अपने देह के तीसरे भाग कम में आत्मप्रदेशों को संकुचित कर लेते हैं । भाष्य में कहा भी है- प्रथम समय के उत्पन्न, सूक्ष्म, जघन्य योगवाले पनक (लोलण फूलण ) जीव को जो काययोग होता है, उससे असंख्यात गुण हीन काययोग का समय में निरोध करते हुए अपने शरीर के तीसरे भाग का परित्याग कर देते हैं ||१|| वे असंख्यात समय में काययोग का पूर्ण निरोध करते हैं । अब प्रकृत वक्तव्यता का उपसंहार करते हैं
केवली भगवान इस उपाय से सर्व प्रथम मनोयोग का निरोध करते हैं । मनोयोग का निरोध कर के फिर वचनयोग का निरोध करते हैं । वचनयोग का निरोध कर के काययोग का निरोध करते हैं । काययोग का निरोध कर के
એ ક્રમથી કાયયુગના પણ નિરોધ કરીને કેવલી સમૂઈિમ સૂમક્રિય, અવિનશ્વર, અપ્રતિપાતી, ધ્યાનમાં આરૂઢ થાય છે. એ ધ્યાન દ્વારા તેએ વર્ઝન તેમજ ઉત્તર આદિ છિદ્રોને પૂતિકરી પેાતાના દેહના ત્રીન્ન ભાગ ઓછામાં આત્મપ્રદેશને સંકુચિત કરી દે છે. ભાષ્યમાં કહ્યું પણ છે-પ્રથમ સમયના ઉત્પન્ન, સૂક્ષ્મ, જઘન્ય ચાળવાળા પનક ( નીલણુ–ફુલણ ) જીવને જે કાયયોગ થાય છે, તેનાથી અસખ્યાત ગુણુદ્દીન કાયયુગના સમય સમયમાં નિરોધ કરી રહેલ પેાતાના શરીરના ત્રીજા ભાગના પરિત્યાગ કરી ઢે છે शोभ अधु छे॥१॥
અસંખ્યાત સમયેામાં કાયયોગના પૂર્ણ નિરોધ કરે છે-હવે પ્રકૃતવક્તવ્યતાનો ઉપ સંહાર કરે છે
કૈવલી ભગવાન્ આ ઉપાયથી સર્વ પ્રથમ મનાયેાગના નિરોધ કરે છે. મનેયાગના નિરોધ કરીને પછી વચનયોગને નિરોધ કરે છે. વચનયોગના નિરોધ કરીને કાયયોગના નિરોધ કરે છે. કાયયોગના નિરોધ કરીને સમ્પૂર્ણ યોગના નિરોધ કરી દે છે ત્યારે અચા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫